અનુરાગ ઠાકુરે કરી મોટી જાહેરાત,દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને સિનેમા જગતના સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે અભિનેત્રીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. વહીદા પોતાના જમાનાની અગ્રણી અભિનેત્રી રહી છે. તેણે પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ, ગાઈડ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વહીદા રહેમાનને […]