1. Home
  2. Tag "Administration"

કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય: રુદ્રપ્રયાગ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

નવી દિલ્હી, 16 જૂન 2026: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય થતાં રુદ્રપ્રયાગ વહીવટીતંત્રે ભક્તોને યાત્રા દરમિયાન વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ કહ્યું કે, 22 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: ચૂંટણી પંચે વહીવટી અને પોલીસ અધિકારીઓમાં મોટા પાયે ફેરબદલ કર્યા

નવી દિલ્હી, 19 માર્ચ 2026: આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વહીવટી અને પોલીસ અધિકારીઓમાં મોટા પાયે ફેરબદલ કર્યા છે. પંચે 11 જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના પદ પરથી દૂર કર્યા છે, જેઓ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ સેવા આપી રહ્યા હતા. કૂચ બિહાર, જલપાઇગુડી, માલદા, મુર્શિદાબાદ, નાદિયા અને ઉત્તર અને દક્ષિણ 24 પરગણા […]

ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત

ઈન્દોર, 18 માર્ચ 2026: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ત્રણ માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 7 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘરની બહાર ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળ પ્રશાસન પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે કોલકાતામાં આયોજિત શિક્ષક સંમેલનમાં રાજ્ય સરકારની ટીકા કરતા રાજ્ય વહીવટીતંત્ર પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રધાને કહ્યું કે લાયક ઉમેદવારો કાં તો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે […]

અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત

ન્યૂયોર્ક, 14 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કોલોરાડો અને નોર્થ કેરોલિના રાજ્યમાં સર્જાયેલા બે અલગ-અલગ વિમાન અકસ્માતોમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને સ્થાનિક સત્તાવાળાઓએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. કોલોરાડો રાજ્યના સ્ટીમબોટ સ્પ્રિંગ્સમાં ‘એપિક એરક્રાફ્ટ E-1000’ નામનું નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સિંગલ એન્જિન ધરાવતું, 6 સીટર હળવું ટર્બોપ્રોપ […]

યુપી: સંભલની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માંગ વહીવટીતંત્રે ફગાવી

લખનૌ, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને જિલ્લા વહીવટીતંત્રે ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ સરકારી નિયમોના પાલન સાથે લાઉડસ્પીકરની માંગ કરી હતી, પરંતુ તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું કહીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શાહી જામા […]

ઓડિશાના રાઉફકેલામાં 9 સીટર વિમાન ક્રેશ, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે ઓડિશામાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઓડિશાના રાઉફકેલા વિસ્તારમાં 9 સીટર પ્લેન ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન રાઉફકેલામાંથી ઉડાન ભરીને ભૂવનેશ્વર જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના […]

ચેરીટી કમિશ્નર કચેરીમાં ‘રિફોર્મ’: હવે વહીવટ ઓનલાઇન કરાશે

ગાંધીનગર : કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે તમામ કામગીરી ફરજિયાતપણે ઓનલાઇન કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા છે. કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે તેમણે હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મહેકમ ત્રણ ગણું વધારવા અને આગામી બજેટમાં વાહનની જોગવાઈ કરવા માટે સૂચનાઓ આપી છે. કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી […]

અંકલેશ્વરઃ પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ, વહીવટી તંત્ર દોડતું થયું

વડોદરાઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે. માત્ર થોડી જ ક્ષણોમાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. […]

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code