1. Home
  2. Tag "Administration"

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]

મહાકુંભઃ મૌની અમાવસ્યાના સ્નાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

મહાકુંભનગરઃ મહાકુંભ મેળાના વહીવટીતંત્રે 29 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા સ્નાન મહોત્સવ, મૌની અમાવસ્યા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યાના દિવસે લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટીતંત્ર અને કુંભ પોલીસે […]

SP સાંસદના ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી! વહીવટીતંત્રે ઝિયાઉર રહેમાન બર્કને છેલ્લી નોટિસ આપી

સંભલ: હવે ત્રીજી અને અંતિમ નોટિસ શહેરના મોહલ્લા દીપા સરાઈમાં નિયમનવાળા વિસ્તારમાંથી સંભલ હિંસામાં નામ આપવામાં આવેલા એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે બાંધેલા ઘર અંગે અગાઉ આપવામાં આવેલી બે નોટિસની મુદત પૂરી થયા બાદ જારી કરવામાં આવી છે. નકશો પસાર કરવામાં આવ્યો છે. સાંસદે ડિમોલિશનની કાર્યવાહી ટાળવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ વહીવટીતંત્રે […]

ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, ચારના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ભીમતાલ-રાણીબાગ રોડ ઉપર આમદલી નજીકથી પસાર થતી બસાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરીને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં મહિલા અને બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક […]

ઝારખંડના ધનબાદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

ધનબાદ: ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ઘટના બની છે. ધનબાદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પીએમ […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના […]

છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં બરલાની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાનું જાણવા મળે છે. બીજી તરફ હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બેમેટારા […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જઃ મુખ્ય સચિવ 

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક […]

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code