1. Home
  2. Tag "Admission"

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં MBA અને MCAના પ્રવેશના ચોથા રાઉન્ડ બાદ 79 બેઠકો ખાલી

9મી સપ્ટેમ્બરે પ્રવેશનો પાંચમો ઓફલાઈન રાઉન્ડ યોજાશે, 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે, ફોર્મ ડાઉનલોડ કરી ડોક્યુમેન્ટની નકલ જોડી કાઉન્સેલિંગ સમયે લાવવાનુ રહેશે. અમદાવાદઃ  એમબીએ-એમસીએની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદતમાં વધારો કરાયા બાદ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજોની ચોથા રાઉન્ડ બાદ ખાલી રહેલી 79 બેઠક પર પ્રવેશ માટે વધુ એક ઓફલાઇન પાંચમો રાઉન્ડ […]

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]

ફાર્મસીમાં ડિગ્રી-ડિપ્લામાં પ્રવેશ લેવારા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની માર્ગદર્શિકા

ધો.12ની પરીક્ષા ફિઝિક્સ,કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ સાથે ઉતિર્ણ હોવી જોઈએ, વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, ફાર્મસીનો અભ્યાસક્રમને કાઉન્સિલની માન્યતા હોવી જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ કોલેજો અને યુનિવર્સિટીઓમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ત્યારે રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્ષમાં એડમિશન લેતા વિધાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં […]

કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, પીએમ મોદીએ ફોન કર્યો

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કુવૈતની મુલાકાતે ગયેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ બીમાર પડી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. પીએમ મોદીએ ફોન કરીને ગુલામ નબી આઝાદના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેમણે કુવૈતમાં સારવાર […]

‘જનોઈ ઉતારો, પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દઈશું’, કર્ણાટક CET પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીએ લગાવ્યો આરોપ

કર્ણાટકના બિદર અને શિવમોગા જિલ્લાના કેન્દ્રો પર CET પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કેટલાક વિદ્યાર્થીઓને તેમના જનોઈ  દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ થયો હતો, રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જવાબદારો સામે કાર્યવાહીનું વચન આપ્યું છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવે છે. વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વિના […]

આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુચના

પ્રવેશ માટે આવક પ્રમાણપત્ર, જન્મ સર્ટી, અને નોન ક્રિમિલેયર સર્ટી, જરૂરી બાળકનો જન્મ 2 મે, 2018થી 1 મે, 2019 દરમિયાન થયો હોવા જોઈએ છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે તે માટે વાલીઓને સુચના સુરતઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌભાંડ,

મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો, 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, એક વિદ્યાર્થીએ તો LLBનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો સુરતઃ ગુજરાતમાં બહારની યુનિવર્સિટીઓની ફેક ડિગ્રીને આધારે વિવિધ યુનિવર્સિટીઓની ફેકલ્ટીઝમાં પ્રવેશ પ્રવેશ મેળવવાના બનાવો બનતો હોય છે. દરેક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશ બાદ તેના સર્ટીફિકેટની તમામ થતી હોય છે. પણ ઘણા […]

2023-2024 શૈક્ષણિક વર્ષમાં 3.30 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ પરના તાજેતરના ઓપન ડોર્સ રિપોર્ટ મુજબ, ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અગ્રણી સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસતિના 29 ટકા હિસ્સો ધરાવે છે અને 2009 પછી પ્રથમ વખત ચીનને પાછળ છોડ્યું છે. 2023-2024 શૈક્ષણિક વર્ષ દરમિયાન, 3,30,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો, […]

કર્ણાટકમાં હવે નહીં લેવાય NEETની પરીક્ષા, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો

બેંગ્લોરઃ કર્ણાટક રાજ્યએ NEETની પરીક્ષા મામલે મોટું પગલું ભરતા પોતાને ત્યાં આ પરીક્ષા જ ન લેવાનો નિર્ણય લીધો છે હવે તે આ મેડિકલ પ્રવેશ પરીક્ષાને તેના રાજ્યમાં આયોજિત કરવાની મંજૂરી આપશે નહીં. આ માટેનું બિલ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે NEETને રદ કરવાની દરખાસ્ત કરતા બિલને તેની સંમતિ આપી દીધી છે. […]

ગીરસોમનાથઃ વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે આસપાસના 8થી 10 ગામના વાલીઓનું વેટિંગ

અમદાવાદઃ વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે કારણ કે, આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code