1. Home
  2. Tag "advisory"

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

કૃષિ વિભાગે વધતા જતા તાપમાનમાં ઉનાળું પાકને બચાવવા ખેડુતો માટે જારી કરી એડવાઈઝરી

ગાંધીનગરઃ  ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતિના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

દૂતાવાસ નજીક વિસ્ફોટ બાદ ઈઝરાયેલે એડવાઈઝરી જારી કરી,યહૂદી-ઈઝરાયલી નાગરિકોને આપી ચેતવણી

દિલ્હી:નવી દિલ્હીમાં ઈઝરાયેલની એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકોને ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલે યહૂદીઓ અને ઈઝરાયેલના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે અને સંભવિત ખતરાથી બચવા ચેતવણી આપી છે. ઈઝરાયેલની એમ્બેસી નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સ્થિત છે. ઇઝરાયેલ દૂતાવાસના […]

દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી કરી જારી,2 દિવસ સુધી આ માર્ગોથી દૂર રહેવાની આપી સલાહ

દિલ્હી:લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજય ચોક ખાતે બે દિવસીય મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 30 થી 31 ઓક્ટોબર સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટ દરમિયાન ‘અમૃત કલશ યાત્રા’ કાઢવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક […]

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર,ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી

દિલ્હી: શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું હતું. એડવાઈઝરી અનુસાર, કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ […]

G20ની તૈયારીઓ પૂરજોશમાં,દિલ્હી ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઈઝરી

દિલ્હી: G20 સમિટને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે શનિવાર અને રવિવારે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર કાફલાને દિલ્હી સ્થિત અલગ-અલગ હોટેલોથી કાફલાને રાજઘાટ, આઈટીપીઓ, રાજઘાટથી આઈટીપીઓ અને આઈટીપીઓથી હોટેલો […]

વરસાદ બન્યો આફત ! આરોગ્ય વિભાગે જારી કરી એડવાઈઝરી,આ બાબતોનું રાખો ધ્યાન

ચંડીગઢ : રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોને પાણીજન્ય અથવા વેક્ટર-જન્ય રોગોથી બચાવવા માટે આરોગ્ય સલાહ જારી કરી છે. પાણી જમા થવાને કારણે આવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક ડૉ. આદર્શપાલ કૌરે જણાવ્યું કે પીવા માટે માત્ર સુરક્ષિત પાણીનો […]

ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી

દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]

હનુમાન જ્યંતિને લઈને મોદી સરકાર એક્શન મોડમાં, રાજ્યો માટે એડવાઈજરી જાહેર કરી

નવી દિલ્હીઃ રામનવમીના પાવન પર્વ ઉપર બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓએ આચરેલી હિંસાના ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code