1. Home
  2. Tag "advisory"

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ, રાત્રિનું તાપમાન પણ વધશે

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ દેશના અનેક ભાગોમાં તાપમાનમાં સતત વધારો અને સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ અંગે વિગતવાર માર્ગદર્શિકા અને એડવાઈઝરી બહાર પાડી છે. નવીનતમ આકલન મુજબ, નોર્થવેસ્ટ, સેન્ટ્રલ અને દ્વીપકલ્પ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં 40 ડીગ્રી થી 44 ડીગ્રીની […]

ઈરાનમાં યુદ્ધવિરામ વચ્ચે ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા આદેશ

તેહરાન, 8 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’માં બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ સ્થિતિ તણાવપૂર્ણ જણાય રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે દેશ છોડવા […]

દેશમાં કોરોનાના કેસ 7 હજારને પાર, પંજાબમાં એડવાઈઝરી જારી કરવામાં આવી

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે, જે ફરીથી સમગ્ર દેશમાં તબાહી મચાવી રહ્યો છે. કેરળથી મહારાષ્ટ્ર, દિલ્હી સુધીના મોટાભાગના રાજ્યોમાં કોરોના ઝડપથી પગ ફેલાવી રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાના […]

દિલ્હી ચૂંટણીઃ ચૂંટણી પ્રચારમાં AI ના ઉપયોગ અંગે EC એ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સતત વેગ પકડી રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણી બધી પ્રમોશનલ સામગ્રી પણ બહાર આવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી […]

તમિલનાડુમાં ચક્રવાતને લઈને રેડ એલર્ટ, એડવાઈઝરી જાહેર કરાઈ

બેંગ્લોરઃ ચક્રવાત ફેંગલ ચેંગલપટ્ટુ અને તમિલનાડુ નજીક આવતાની સાથે સમુદ્ર અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. IMD અનુસાર, ચક્રવાત ફેંગલ આજે સાંજ સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવારે બપોરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. IMD ની આગાહી અનુસાર, ચક્રવાત […]

ઈરાનમાં વસતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

ભારતીયોને બિન-જરુરી મુસાફરી નહીં કરવા કરાઈ અપીલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના નવી દિલ્હીઃ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી […]

લેબનાનમાં વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ લેબનોનમાં ઈઝરાયેલે હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમણે એવા […]

મંકીપોક્સને લઈ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને સતર્ક રહેવાની અને એમપીપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને તેમના સંપર્કોને શોધી કાઢવાની સલાહ આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પપલનું રીક્ષણ કરવા માટે કેટલીક લેબ નક્કકી […]

કેન્યાની સંસદમાં તોડફોડ અને આગચંપી, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં વસતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code