1. Home
  2. Tag "advisory"

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી

કોરોના વાયરસને લઈને સરકાર બની સતર્ક દેશમાં માસ્ક,ટેસ્ટીંગ અને બુસ્ટર ડોઝ ફરજીયાત કેન્દ્ર સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી   દિલ્હી:ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે.કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ.વીકે પૉલે […]

પંજાબમાં ફરી માસ્ક પહેરવું થયું જરૂરી,સરકારે જાહેર કરી એડવાઈઝરી 

કોરોનાના વધતા જતા કેસ  પંજાબમાં ફરી માસ્ક પહેરવું થયું જરૂરી સરકારે જાહેર કરી એડવાઈઝરી  13 ઓગસ્ટ,ચંડીગઢ :ફરી એકવાર વધી રહેલા કોરોના કેસને જોતા પંજાબ સરકાર સતર્ક થઈ ગઈ છે. આ એપિસોડમાં પંજાબ સરકાર દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરી જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીને ફેલાતો અટકાવવા અને વાયરસના ફેલાવાને રોકવા […]

તમામ રાજ્યોએ 30 જૂન સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ,કેન્દ્ર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી

દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાની સલાહ આપી છે.કેન્દ્રએ કહ્યું છે કે,આનાથી ‘સ્વચ્છ અને હરિત’ પર્યાવરણને વધુ સુધારવામાં મદદ મળશે.સરકારનું કહેવું છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયના નિર્દેશો અનુસાર 4,704 શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી 2,591એ પહેલાથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ […]

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]

દરેક રાજ્યો ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું સઘન રીતે પાલન સુનિશ્વિત કરે: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: આગામી સપ્તાહે પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે ત્યારે તિરંગાના સન્માનને સુનિશ્વિત કરવાના હેતુસર ગૃહ મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. તે અનુસાર, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઇવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ના આવે અને જમીન પર ફેંકવામાં પણ ના આવે તે જરૂરી […]

જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રીમજીવીઓને લઈને કોઈ એડવાઈઝરી જાહેર નહીં કરાઈ હોવાનો IGનો દાવો

દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં 24 કલાક દરમિયાન પ્રવાસી મજૂરો ઉપર હુમલાની ત્રીજી ઘટના બની છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બિહારના બે શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બિન-સ્થાનિક મજૂરોને નજીકના સુરક્ષા શિબિરોમાં રાખવાની વાત આમે આવી હતી. જો કે, મીડિયા […]

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

ચીને અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવા માટે કહ્યું ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code