આરોગ્ય સચિવ જ્યંતિ રવિની પ્રતિનિયુક્તિઃ તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ ખુબ મહેનેત કરી છે. જેના પરિણામ સ્વરૂપે જ ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુઆંક ઓછો છે. દરમિયાન જ્યંતિ રવિએ પ્રતિનિયુક્તિ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેથી તેમના પ્રતિનયુક્તિનો પર આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા […]