1. Home
  2. Tag "Affected"

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

પંજાબના ફાઝિલ્કામાં સતલજ નદીએ તબાહી મચાવી, BSF ચોકી પણ પ્રભાવિત થઈ

ફાઝિલ્કામાં સતલજ નદીના વધતા પાણીના સ્તરને કારણે મુહર જમશેર ગામ અને BSF ચોકી પ્રભાવિત થઈ છે. રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે, સૈનિકો બોટ દ્વારા રાશન અને જરૂરી વસ્તુઓ લઈ જઈ રહ્યા છે. પંજાબના ફાઝિલ્કામાં સતલુજ નદીમાં પાણીનું સ્તર ઉંચુ હોવાને કારણે, મુહર જમશેર ગામ નજીક આવેલી BSF ચોકી પણ તેની ઝપેટમાં આવી ગઈ છે. પરિસ્થિતિ […]

રાજસ્થાનમાં સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત, 19 જિલ્લામાં શાળાઓ બંધ

દેશના મોટાભાગના ભાગો ભારે વરસાદથી પ્રભાવિત છે. રાજસ્થાન પણ સતત ભારે વરસાદની અસરનો સામનો કરી રહ્યું છે. વહીવટીતંત્રની સૂચનાને પગલે, સોમવારે (25 ઓગસ્ટ) 19 જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ઘણી અસર પડી છે, જ્યારે હવામાન વિભાગે 16 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. […]

દિલ્હીમાં 533 ક્લસ્ટર બસો હટાવી લેવાના કારણે જાહેર પરિવહન પ્રભાવિત

DIMTS હેઠળ ચાલતી 533 ક્લસ્ટર બસોને દિલ્હીના રસ્તાઓ પરથી દૂર કરવામાં આવી છે. આ નિર્ણય રાજધાનીમાં સામાન્ય લોકો માટે એક નવી સમસ્યા બની શકે છે, જે પહેલાથી જ બસોની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. જોકે, આ બસોની પરમિટ ફક્ત 15 જુલાઈ સુધી જ માન્ય હતી અને ત્યારબાદ તેમને ચલાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. […]

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ફ્લાઇટ્સ પ્રભાવિત; દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જારી કરી

ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો છે. ઇઝરાયલી હુમલા બાદ, ઇરાને તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ભારત તરફ જતી ઘણી ફ્લાઇટ્સ પાછી બોલાવવામાં આવી હતી. આ દરમિયાન, દિલ્હી એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી એરપોર્ટના સંચાલન […]

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

આસામમાં સતત વરસાદને વચ્ચે 3100થી વધુ ગામો પૂરથી પ્રભાવિત

નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વણસી ગઈ છે. આસામમાં આવેલા વિનાશક પૂરમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં છ ગેંડા સહિત 137 જંગલી પ્રાણીઓના મોત થયા છે. દરમિયાન, પાર્ક સત્તાવાળાઓએ બે ગેંડાના વાછરડા અને બે હાથીના વાછરડા સહિત 99 પ્રાણીઓને બચાવવામાં સફળતા મેળવી છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે, 104 હોગ […]

પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

ગુજરાતઃ ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસનને લઈને સરકારે કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ઉકાઈ જળાશયમાં ડુબાણમાં ગયેલી જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના અસરગ્રસ્તોના પુનઃવસનના આ નિર્ણયથી હજારો લોકોને લાભ મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code