વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાન, કેનેડા અને બ્રિટનના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી, અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા
એસ જયશંકરે ઈરાન,કેનેડા અને બ્રિટનના વિદેશમંત્રીઓ સાથે વાત કરી અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી ચર્ચા અફઘાનિસ્તાન મુદ્દા પર ભારત રાખી રહ્યું છે કડક નજર દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે તેમના નવા નિયુક્ત ઈરાની સમકક્ષ હુસેન અમીર અબ્દુલ્લાહિયાન સાથે વાત કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ તેમજ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ઈરાનની સંસદે ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના […]


