1. Home
  2. Tag "AFGHANISTAN"

ટ્રમ્પનો બાયડેન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – USએ અફઘાનિસ્તાનને આતંકીઓ હવાલે દઇ દીધુ છે

ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન પર સાધ્યું નિશન બની શકે કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરાયા હોય અમેરિકાએ અફઘાનિસ્તાનને આતંકીઓને હવાલે છોડી દીધુ છે નવી દિલ્હી: યુએસમાં ટ્રમ્પે બાઇડેન સરકાર પર ફરીથી નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન પર આરોપ લગાવ્યા કે બની શકે કે રેસ્ક્યૂ પ્રક્રિયાના રૂપમાં કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હોય. બાઇડેન સરકારની […]

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયાઃ વિશ્વ બેંકે અફઘાનિસ્તાનની આર્થિક સહાય અટકાવી ,સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયો વિશ્વબેંક પણ આર્થિક સહાય રોકી દિલ્હીઃ- તાલિબાનાએ ઓફઘાનિસ્તાન પર કબજો મેલ્યા બાદ તેમની જીત થી છે જો કે આર્થિક મોરચે તચાલિબાનીઓ એ સંકની સ્થિતિમાંથી પસાર થવું પડે તો નવાીની વાત નહી હોય, અફઘાનને પચાવી ચૂકેલા તાલિબાનીઓ માટે આર્થિક રીતે ઘણું સહવન કરવાનો વારો આવી શકે છે,તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન રહેવું ફરજિયાત- કેન્દ્રર્નો નિર્ણય

કેન્દ્રએ લીધો મહત્વનો નિર્ણય અફઘાનથી આવેલા તમામ લોકો માટે ક્વોરોન્ટાઈન ફરજિયાત 14 દિવસ માટે રહેવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ- તાજેતારમાં એફઘાનિસ્તાનની જે સ્થિતિ છે જેને લઈને ભારત ત્યાથી પોતાના નાગરિકોના બહાર કાઢવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે હવે  ત્યાથી આવચતા તમામ લોકો માટે કેન્દ્ર સરકારે ક્વોરોન્ટાઈન રહેવું જરુરી કર્યું છે. અફઘાનથી આવેલા લોકોએ 14 દિવસ […]

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું, “યુદ્ધ દરમિયાન જે લોકોએ અમારી સેનાની મદદ કરી તેમને અમેરિકામાં શરણ અપાશે”

જોબાઈડને ટ્વિટ કરીને કરી જાહેરાત જે લોકોએ અમેરી સેનાને મદદ કરી તેમને અમેરિકા આપશે આશરો દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ તાલિબાન દ્વ્રા એફઘાનપર કરવામાં આવેલા હુમલો અને ત્યાર બાદ અફઘાનિલસ્તાન પર પોતાનું રાજ કરવાની ચર્ચા જોવા મળી રહી છે,આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના લોકોની હાલત કફોળી બની છે, લોકો બીજા દેશમાં આશરો લેવા જઈ રહ્યા છે,જેમ બને […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય

  અફઘાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે. આ ક્વોરોન્ટાઈન રાખવાનો  નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે […]

તાલીબાન સાશનને પગલે 20 વર્ષમાં જે પણ કર્યું તે સમાપ્ત થઈ ગયું: અફઘાનિસ્તાનના શીખ સાંસદ

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘેરાયેલા સંકટ વચ્ચે અહીં ફસાયેલા ભારતીયોને બહાર નીકાળવાની કવાયત ચાલી રહી છે. રવિવારે જ 168 લોકો ભારત પરત ભર્યાં હતા. જેમાં અફઘાનિસ્તાનના શિખ સાંસદ નરેન્દ્રસિંહ ખાલસાનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં તેમને તથા તેમના સમાજના લોકોનું રેસક્યુ કરવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને વાયુ સેનાનો આભાર માન્યો હતો. એક વિમાન 168 […]

કાબુલ એરપોર્ટ સુધીનું 2.5 કિમીનું અંતર કાપતા થયા 24 કલાક, અફઘાનથી પરત ફરેલા ભારતીયની આપવીતિ

દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફસાયેલા રાંચીના બબલુ ભારત પરત ફરતા મોડી સાંજે તેને ઘરે પહોંચ્યા હતા. ભારત પરત આવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ ધરતી માતાને પ્રમાણ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આ મારો બીજો જન્મ છે. મને પરત ભારત […]

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

ચીને અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવા માટે કહ્યું ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. […]

અફઘાનિસ્તાન કટોકટી: તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ પર લોકોએ કરી ભાગદોડ, 7 લોકોનાં મોત

તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર ભાગદોડ આ ભાગદોડમાં 7 લોકોનાં મોત એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટોકટી અને તંગદિલીભરી સ્થિતિ છે. લોકોમાં અરાજકતા વ્યાપેલી છે. ચિંતાનો માહોલ છે. કાબુલની એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા […]

કાબુલથી 107 ભારતીય નાગરિકો પહોંચ્યા હિંડન, લીધો રાહતનો શ્વાસ

કાબુલથી ભારતીય નાગરિકોને લઇને C-17 વિમાન પરત ફર્યું તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code