1. Home
  2. Tag "AFGHANISTAN"

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું, “યુદ્ધ દરમિયાન જે લોકોએ અમારી સેનાની મદદ કરી તેમને અમેરિકામાં શરણ અપાશે”

જોબાઈડને ટ્વિટ કરીને કરી જાહેરાત જે લોકોએ અમેરી સેનાને મદદ કરી તેમને અમેરિકા આપશે આશરો દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ તાલિબાન દ્વ્રા એફઘાનપર કરવામાં આવેલા હુમલો અને ત્યાર બાદ અફઘાનિલસ્તાન પર પોતાનું રાજ કરવાની ચર્ચા જોવા મળી રહી છે,આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના લોકોની હાલત કફોળી બની છે, લોકો બીજા દેશમાં આશરો લેવા જઈ રહ્યા છે,જેમ બને […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય

  અફઘાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે. આ ક્વોરોન્ટાઈન રાખવાનો  નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે […]

તાલીબાન સાશનને પગલે 20 વર્ષમાં જે પણ કર્યું તે સમાપ્ત થઈ ગયું: અફઘાનિસ્તાનના શીખ સાંસદ

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘેરાયેલા સંકટ વચ્ચે અહીં ફસાયેલા ભારતીયોને બહાર નીકાળવાની કવાયત ચાલી રહી છે. રવિવારે જ 168 લોકો ભારત પરત ભર્યાં હતા. જેમાં અફઘાનિસ્તાનના શિખ સાંસદ નરેન્દ્રસિંહ ખાલસાનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં તેમને તથા તેમના સમાજના લોકોનું રેસક્યુ કરવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને વાયુ સેનાનો આભાર માન્યો હતો. એક વિમાન 168 […]

કાબુલ એરપોર્ટ સુધીનું 2.5 કિમીનું અંતર કાપતા થયા 24 કલાક, અફઘાનથી પરત ફરેલા ભારતીયની આપવીતિ

દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફસાયેલા રાંચીના બબલુ ભારત પરત ફરતા મોડી સાંજે તેને ઘરે પહોંચ્યા હતા. ભારત પરત આવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ ધરતી માતાને પ્રમાણ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આ મારો બીજો જન્મ છે. મને પરત ભારત […]

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

ચીને અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવા માટે કહ્યું ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. […]

અફઘાનિસ્તાન કટોકટી: તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ પર લોકોએ કરી ભાગદોડ, 7 લોકોનાં મોત

તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર ભાગદોડ આ ભાગદોડમાં 7 લોકોનાં મોત એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટોકટી અને તંગદિલીભરી સ્થિતિ છે. લોકોમાં અરાજકતા વ્યાપેલી છે. ચિંતાનો માહોલ છે. કાબુલની એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા […]

કાબુલથી 107 ભારતીય નાગરિકો પહોંચ્યા હિંડન, લીધો રાહતનો શ્વાસ

કાબુલથી ભારતીય નાગરિકોને લઇને C-17 વિમાન પરત ફર્યું તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ […]

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અફઘાનિસ્તાનની લેશે મુલાકાત

 પાકિસ્તાનના વિદેશ મંત્રી કાબુલની લેશે મુલાકાત તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના પહેલા મહેમાન પીએમ ઇમરાને તાલિબાનનું કર્યું સમર્થન દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી રવિવારે એટલે કે આજે  અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કોઈ પણ દેશના મંત્રી દ્વારા કાબુલની આ પ્રથમ મુલાકાત હશે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે કુરેશીએ શુક્રવારે […]

અફઘાનિસ્તાનમાં નવાજૂની કરશે ભારત? વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાથી સીધા જ કતાર પહોંચ્યા

અફઘાન કટોકટીમાં ભારત નવાજુની કરવાની તૈયારીમાં વિદેશમંત્રી એસ જયશંકરે કતારની મુલાકાત લીધી તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલી કટોકટી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક કતાર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા. ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર બાજ […]

તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરને છોડી મૂક્યો, તમામ ભારતીયો સુરક્ષિત

કાબુલમાં તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરનું કર્યું હતું અપહરણ જો કે હવે ખબર આવી રહી છે કે તાલિબાનીઓએ તેને છોડી મૂક્યો છે તમામ ભારતીયો સુરક્ષિત છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohibનું અપહરણ કર્યું છે. તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયા હતા. આતંકીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code