1. Home
  2. Tag "AFGHANISTAN"

તાલિબાને હવે અત્યાધુનિક હથિયારો અને હેલિકોપ્ટર પર કબ્જો કરતા ચિંતા વધી, ભારત માટે પણ ખતરો

તાલિબાને હવે આધુનિક હથિયાર અને હેલિકોપ્ટરો પર કબ્જો કર્યો રશિયાને તેને લઇને ચિંતા વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં શરણાર્થી સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ હવે તાલિબાનીઓ આધુનિક હથિયારો અને સેનાના વાહનો સાથે અફઘાનિસ્તાનમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રશિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ હથિયારોમાં ઘાતક એવી એર […]

તાલિબાનના સમર્થન પાછળ ચીનની મેલી મુરાદઃ અફઘાનિસ્તાનના ભૂગ્રભમાં રહેલા કુદરતી ખજાના ઉપર નજર

દિલ્હીઃ અમેરિકાએ જ્યારે વર્ષ 2001મા અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા આજની પરિસ્થિતિથી બીલકુલ અલગ હતી. ત્યારે ટેસ્લા જેવી કંપનીઓ ન હતી કે, આઈફોન, હવે આ આધુનિક અર્થવ્યવસ્થાનો મુહત્વ ભાગ છે. હવે હાઈટેક ચિપ અને વધારે ક્ષમતાવાળી બેટરીઓનો જમાનો છે. જેને બનાવવા માટે વિવિધ ખનીજની જરૂર છે અને અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, […]

અફઘાનિસ્તાન તરફથી આવનારા પડકારોનો ભારત જવાબ આપશેઃ જનરલ બિપીન રાવત

દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએફ) જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, તાલિબાનના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનથી કોઈ પણ સંભવિત આતંકવાદી ગતિવિધિઓનો ભારત દ્વારા જવાબ આપવામાં આવશે. ક્વાડ રાષ્ટ્રોએ આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધમાં સહયોગ વધારવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાલિબાન 20 વર્ષથી નથી બદલાયું, જ્યાં સુધી અફઘાનિસ્તાનનો સવાલ છે, અમે સુનિશ્ચિત કરીશું કે ત્યાંથી ભારત […]

લો બોલો, અફઘાનિસ્તાનના હિંદુ અને શીખોને ભારતને બદલે કેનેડા-અમેરિકા જવું છે

અફઘાનિસ્તાનના હિંદુ અને શીખો જવા માંગે છે કેનેડા આ જ કારણોસર ભારત પરત લાવવાની કાર્યવાહી લંબાઇ રહી છે 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને વર્ચસ્વ બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથોસાથ અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે. જો […]

હવે માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો ભારત આવી શકશેઃ-અગાઉ જારી કરેલા વિઝા એવૈધ ગણાશે

 માત્ર ઈ-વિઝા પર જ અફઘાનિસ્તાનના નાગરિકો અહીં આવી શકશે આ પહેલા જારી કરેલા વિઝા એવૈધ ગણાશે દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્વનો નિર્મય જારી કર્યો છે, આ નિર્ણય અંતર્ગત હવે અફઘાનિસ્તાનના નાગરિકો માત્ર ઈ-વિઝા પર જ ભારત આવી શકશે. કેન્દ્ર સરકારનું આ અંગે કહેવું છે કે આ નિર્ણય અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને […]

અફઘાનિસ્તાનમાં ભારત સરકાર તાલિબાન સાથે બનાવી શકે છે નવી નીતિ, ભારતના હિતાર્થે લેવાઇ શકે છે નિર્ણય

તાલિબાન સાથે નવી નીતિ બનાવી શકે મોદી સરકાર અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિને જોતા લેવાઇ શકે આ નિર્ણય મોદી સરકાર ભારતના હિત માટે તાલિબાન સાથે કરી શકે છે વાતચીત નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વની નજર અફઘાનિસ્તાન પર સતત વધતા તાલિબાનના વર્ચસ્વ પર પડી રહી છે. તાલિબાનની વધતી હુકુમતથી વિશ્વ ચિંતિત બન્યું છે અને હવે ભારત તાલિબાન સાથે […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે G-7ની બેઠક યોજાઇ, આ 5 મુદ્દાઓ પર પ્લાન ઘડાયો

અફઘાનિસ્તાન મુદ્દે G-7ની યોજાઇ બેઠક G-7માં આ 5 મુદ્દાઓ પર ચર્ચા થઇ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને લઇને પણ બેઠકમાં થઇ હતી ચર્ચા નવી દિલ્હી: કાબુલમાં તાલિબાન પોતાની ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને લઇને મંગળવારે જી-7 દેશોની મહત્વની બેઠકો થઇ. આ બેઠકમાં 5 મુદ્દાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો […]

ટ્રમ્પનો બાયડેન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – USએ અફઘાનિસ્તાનને આતંકીઓ હવાલે દઇ દીધુ છે

ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન પર સાધ્યું નિશન બની શકે કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરાયા હોય અમેરિકાએ અફઘાનિસ્તાનને આતંકીઓને હવાલે છોડી દીધુ છે નવી દિલ્હી: યુએસમાં ટ્રમ્પે બાઇડેન સરકાર પર ફરીથી નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાયડન પર આરોપ લગાવ્યા કે બની શકે કે રેસ્ક્યૂ પ્રક્રિયાના રૂપમાં કાબૂલથી હજારો આતંકીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હોય. બાઇડેન સરકારની […]

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયાઃ વિશ્વ બેંકે અફઘાનિસ્તાનની આર્થિક સહાય અટકાવી ,સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયો વિશ્વબેંક પણ આર્થિક સહાય રોકી દિલ્હીઃ- તાલિબાનાએ ઓફઘાનિસ્તાન પર કબજો મેલ્યા બાદ તેમની જીત થી છે જો કે આર્થિક મોરચે તચાલિબાનીઓ એ સંકની સ્થિતિમાંથી પસાર થવું પડે તો નવાીની વાત નહી હોય, અફઘાનને પચાવી ચૂકેલા તાલિબાનીઓ માટે આર્થિક રીતે ઘણું સહવન કરવાનો વારો આવી શકે છે,તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન રહેવું ફરજિયાત- કેન્દ્રર્નો નિર્ણય

કેન્દ્રએ લીધો મહત્વનો નિર્ણય અફઘાનથી આવેલા તમામ લોકો માટે ક્વોરોન્ટાઈન ફરજિયાત 14 દિવસ માટે રહેવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ- તાજેતારમાં એફઘાનિસ્તાનની જે સ્થિતિ છે જેને લઈને ભારત ત્યાથી પોતાના નાગરિકોના બહાર કાઢવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે હવે  ત્યાથી આવચતા તમામ લોકો માટે કેન્દ્ર સરકારે ક્વોરોન્ટાઈન રહેવું જરુરી કર્યું છે. અફઘાનથી આવેલા લોકોએ 14 દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code