અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો
કરવેરા પછીના નફામાં 13 ટકા વૃધ્ધિ સાથે રૂ.218 કરોડનો ઈબીઆઈટીડીએ નોંધાવ્યો સંચાલનની આવક વધીને રૂ.441 કરોડ થઈ બીજા ત્રિમાસિક ગાળાની સંચાલનલક્ષી વિશેષતાઓ (સ્ટેન્ડએલોન) ઝડપથી બદલાતા વાતાવરણ વચ્ચે ત્રિમાસિક ગાળા દરમ્યાન સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક અવિરત પૂરવઠો ચાલુ રાખ્યો અગાઉના વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 146 MMSCM ની તુલનામાં કોવિડ-19ની અસર ચાલુ રહેવા છતાં સીએનજી અને […]