ઓડિશાના ચાંદીપુરમાંથી અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: ભારતની સૈન્ય તાકાતમાં વધારો
ભુવનેશ્વર, 23 મે 2026: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાસલ કરીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી ૨૨ મે, ૨૦૨૬ના રોજ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણથી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બની છે. સત્તાવાર અહેવાલ […]


