1. Home
  2. Tag "ahmdabad"

અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અંડવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમાનાર છે જેને લઈને અઅમદાવાદ માં સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે આ સાથે જ મેચ જોવા આવનાર દર્શકોને સમસ્યા ના સર્જાઇ તે માટે પરિવાહ સુવિધાને પણ વધુ સરળ બનાવમાં આવી છે . પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આવતીકાલે રવિવારે સમગ્ર અમદાવાદ શહેરના જુદા […]

આજથી વર્લ્ડ કપનો આરંભઃ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બપોરે ઈગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ વચ્ચે થશે ટક્કર

અમદાવાદઃ- આજરોજ 5 ઓક્ટોબરને ગુરુવલારથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભ આરંભ થઈ રહ્યો છે ક્રિકેટ પ્રેમીઓના ઈંતઝારનો આજે બપોરે અંત આવશે જો કે આજે પ્રથમ મેચમાં ઈન્ગલેન્ડ સાને ન્યુઝિલેન્ડની ચક્કર જોવા મળશે. પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ કપ 2023 હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુ ઝિલેન્ડ વચ્ચેની મેચથી શરુ […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના ભાગરુપે પીએમ મોદી અમદાવાદની સાયન્સ સિટી પહોંચ્યા

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટી પહોંચી ચૂક્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાઈન્સ સિટી ખાતેતેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.અહી તેઓ સભાને સંબોઘિત પણ કરશે. પીએમ સાયન્સ સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું […]

અમદાવાદમાં શાહીબાગ પાસે એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગટવાની ઘટના, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદઃ- આજરોજ રવિવારની સવારે અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં એક હોસ્પિટલમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ાગ લાગતા જ તાત્કાલિક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ શહેરમાં એક બહુમાળી હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે લગભગ 100 દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.  માહિતી […]

અમદાવાદ જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના થયા દર્શન, મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને આવકાર્યા

  અમદાવાદઃ-  આજરોજ અમદાવાદ ખાતે ભગવાન જગનન્નાથની 1465મી રથયાત્રા નીકળી રહી છએ આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ત્યારે આજરોજ આ યાત્રા દરમિયાન કોમી એતાના પણ દર્શન થયા હતા. મુસ્લિમ બિરાદરો દ્રારા અહી ભગવાનને આવકારવામાં આવ્યા હતા જે એકતાનું પ્રતિક દર્શાવી જાય છે.અહી જોવા મળ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો ભગવાનને આવકારવા આવ્યા જાણકારી અનુસાર […]

પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી – અમદાવાદમાં 8 લોકોની ઘરપકડ

પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી  અમદાવાદમાં 8 લોકોની ઘરપકડ અમદાવાદઃ-  રાજ્યના  અમદાવાદ શરહેરમાં પીએમ  મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે પોસ્ટર લગાવનારાઓ સામે પોલીસે લાંઆખ કરી છે અને કાર્.વાહી હાથ ધરી છે. આ સાથે જ […]

સમગ્ર અમદાવાદ શહેરમાં ગાઢ ઘુમ્મસ છવાયું – વિઝિબિલીટી તદ્દન ઓછી જોવા મળી

અમદાવાદમાં ગાઢ ઘુમ્મસ છવાયું વહેલી સવારે વિઝિબિલીટ તદ્દન ઓછી રસ્તાઓ પર વાહનોના હોર્નનો અવાજ વધ્યો અમદાવાદ – આજે 30 જાન્યુઆરીને સવારે જાણે સમગ્ર અમદાવાદ શહેર ઘુમાડાની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું છે, સવારે હવામા ગાઢ ઘુમ્મસ છવાયેલો જોવા મળ્યો છે, ખાસ કરીને બોપલ ,ઘુમા ,ઈસ્કોન,સરખેજ સહીતના અનેક વિસ્તારોમાં વિઝિબિલીટ પણ તદ્દન ઓછી થઈ હતી. હવામાં ઘુમ્મસનું […]

અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો – અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા

  દિલ્હીઃ- દેશભરમાં હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના તથા દેશભરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી હતી. જોકે હાલ આગાહી સાચી પડી રહી છે દેશભરના લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે બપોરે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. જેને […]

કાકંરિયા કાર્નિવલમાં આજની સવાર બની ભક્તિમય – આજે સવારે પ્રભાતિયા અને ભક્તિ ગીતોનો યોજાયો કાર્યક્મ

કાકંરિયા કાર્નિવલમાં આજે પ્રભાતિયાનો કાર્કર્મ યોજાયો સવારની પરોઢમાં કાકંરિયામાં ભક્તિના સૂર પુરવાયા   ‘ હે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ?  હે, જાગને જાદવા ‘ એક સમય એવો હતો કે આ અને આવા અનેક પ્રભાતિયાથી આપણી સવાર પડતી હતી પણ […]

મોરબી ઘટના બાદ અમદાવાદનું તંત્ર એલર્ટ – હવે અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાની લિમીટ નક્કી કરાઈ

મોરબીની ઘટના બાદ અમદાવાદનું તંત્ર બન્યું એલર્ટ અટલ બ્રિજ પર માત્ર 3 હજાર લોકોની મર્યાદા નક્કી બ્રીજની ક્ષમતા 12 હજાર લોકોની છે છંત્તા સાવચેતી દાખવાઈ અમદાવાદઃ- રાજકોટના મોરબીમાં 30 તારીખને રવિવારની સાંજે ધુલતો પુલ તૂટવાની ઘટના બની જેમાં 150 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી છે, અનેક લોકોના કહેવા પ્રમાણએ આ બ્રીજની ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code