1. Home
  2. Tag "Ahmedabad-Jamnagar"

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ સ્પીડમાં કરાયો વધારો, સમયમાં પણ ફેરફાર

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનની સ્પીડમાં વધારો કરીને તેના સમયમાં પણ ફેરફાર કરાયો છે. આ ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા હવે મુસાફરીનો સમય 15 મિનિટ ઘટશે. અમદાવાદથી આ ટ્રેન હવે 17.55ને બદલે 18.10 કલાકે ઉપડશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનની ગતિ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code