અમદાવાદ એરક્રાફ્ટ અકસ્માતની તપાસ અંતિમ તબક્કામાં: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી
રાંચી, 20 મે 2026: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ બુધવારે પોતાની પ્રથમ મુલાકાતે રાંચી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા તણાવને પગલે દેશને સતર્ક રહેવાની સલાહ આપી છે. મંત્રીએ જણાવ્યું કે હાલમાં ભારત માટે સ્થિતિ ચિંતાજનક નથી, પરંતુ આપણે કોઈ પણ સંભવિત અસરને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે. […]


