1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરના છેલ્લા 26 દિવસમાં 1441થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. […]

અમદાવાદમાં વધતુ જતું એર પોલ્યુશન, પગલાં નહીં લેવાય તો સ્થિતિ દિલ્હી જેવી બની જશે

અમદાવાદ: મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં કૂદકે ને ભૂસકે વસતીમાં વધારો થઈ રહ્યો છે. બહારગામના અનેક લોકો ધંધા અને રોજગાર માટે આવીને શહેરમાં વસવાટ કરી રહ્યા છે. શહેરની વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે જ ઠેર ઠેર નવી બિલ્ડિંગો બની રહી છે. આવા બધા કારણોને કારણે શહેરમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. […]

અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં પણ લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. કોન્સ્ટેબલે એક કેસમાં આરોપી સામે એફઆરઆઈ  નહીં કરવા અને ફેડરલ બેન્કનું ફ્રિજ કરેલું ખાતું  ખોલવા રૂપિયા 10 લાખની લાંચ માગી […]

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં ઘટાડો, ઝાડા-ઊલટી અને ટાઈફોડના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટોડો નોંધાયો છે. જો કે ડબલ સિઝનના કારણે વાયરલ ફીવર અને શરદી ઉધરસના કેસો પણ વધ્યા છે. ઉપરાંત ટાઈફોઈડ અને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આમ બહારના ખાણીપીણીમાં ભેળસેળ અને દૂષિત પાણીના કારણે […]

અમદાવાદની સાબરમતી જેલના સહાયકને કેદીના સગાઓએ હુમલો કરીને મારમાર્યાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ગણાતી અમદાવાદની  સાબરમતી જેલમાં કેદીઓ અને જેલના સિપાઈઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ તો થતી હોય છે. ત્યારે જેલના સહાયક પર કેદીના સગાઓએ મારામારી કરી હતી. એટલું જ નહીં છરીથી પણ હુમલો કર્યો હતો. આ બનાવની જેસ સહાયક દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના […]

અમદાવાદમાં પાંજરોપાળ ચાર રસ્તા પર 74 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધારો થયો છે. શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પાંજરાપોળ ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 74 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે. આ ટુ લેન બ્રિજ આંબાવાડી-પોલીટેકનિકથી વસ્ત્રાપુર બાજુ બનાવાશે. એએમસી દ્વારા આ […]

દશેરા પર્વઃ અમદાવાદમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી માટે લાંબી લાઈનો લાગી

રાજ્યભરમાં દશેરાપર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી ઠેર-ઠેર રાવણના પૂતળાના દહનનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અનેક સ્થળો ઉપર રાવણના પૂતળાના દહનનું આયોજન કરાયું હતું. દશેરા પર્વ ઉપર લોકો ફાફડા-જલેબી આરોગે છે. દરમિયાન આજે સવારથી જ ફરસાણની દુકાનો ઉપર ફાફડા-જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો […]

અમદાવાદના ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી ઓન સ્ટ્રીટ પાર્કિંગ સામે વેપારીઓમાં નારાજગી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  કોટ વિસ્તાર એવા ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી ઓન સ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા આપવામાં આવેલા ઓન સ્ટ્રીટ પાર્કિગનો ત્રણ દરવાજા વિસ્તારના સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.  આ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરથી લઈ મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસરને લેખિત રજુઆતો કરી છે. […]

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ યથાવત, એક વર્ષમાં 55600 વ્યક્તિઓને કરડ્યાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શેરી શ્વાનનો ત્રાસ વધ્યો છે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે પગલા લેવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન એક વર્ષ દરમિયાન અંદાજે 55600 જેટલા વ્યક્તિઓને શ્વાન કરડ્યાં હતા. આમ દરરોજ એક અંદાજ પ્રમાણે 150થી વધારે વ્યક્તિઓને શ્વાન શિકાર બનાવે છે. રાજ્યમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code