1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી

ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી […]

અમદાવાદમાં લો ગાર્ડનનું હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતુ થશે

મ્યુનિએ 36 વેપારીઓને માસિક 15 હજારના ભાડેથી જગ્યા ફાળવી અગાઉ મ્યુનિએ એક લાખ રૂપિયા ભાડુ નક્કી કરતા વિરોધ થયો હતો સ્ટોલધારકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન ખાતે ખાણીપીણીનું બજાર  હેપી સ્ટ્રીટ ફરી ધમધમતુ થશે,  લો ગાર્ડન ખાતે મ્યુનિ. દ્વારા ખાણી-પીણીના સ્ટોલ માટે હેપી સ્ટ્રીટ બનાવી છે, અગાઉ કેટલાક સ્ટોલ ધારકોને જગ્યાઓ ફાળવવામાં […]

અમદાવાદમાં વર્કિંગ વુમન માટે એએમસી દ્વારા હોસ્ટેલ બનાવાશે

શહેરના એસજી હાઈવે પર મકરબા ખાતે વુમન હોસ્ટેલ બનાવાશે ડ્રેનેજની સફાઈ માટે વિવિધ મંડળીઓની કામગીરીનો રિપોર્ટ મંગાવાયો કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીનની મરામત માટે 44 લાખનો ખર્ચ કરાશે અમદાવાદઃ શહેરમાં ખાનગી કંપનીઓમાં બહારગામની અનેક મહિલાઓ નોકરી કરી રહી છે. આવી શિક્ષિક મહિલાઓને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી પીજીમાં કે ફ્લેટ ભાડે રાખીને ગૃપમાં મહિલાઓ […]

અમદાવાદના નિકોલના અમરજવાન સર્કલ પર ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા

વારંવાર ડ્રેનેજ ઊભરાવાથી સ્થાનિક રહિશો પરેશાન મ્યુનિને રજુઆત છતાંયે અસરકારક કામગીરી કરાતી નથી રોડ પર ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજના પાણી જોહેર રોડ-રસ્તાઓ પર ફરી વળતા હોવાથી રાહદારી અને વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા […]

અમદાવાદમાં લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન

વહેલી સવારે ચિમનભાઈ બ્રિજ પર બન્યો બનાવ કાળુપુરથી એક્ટિવા પર લૂંટારૂ શખસો રિક્ષાનો પીછો કરી રહ્યા હતા રૂપિયા 13.56 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાઈ અમદાવાદઃ શહેરના ચિમનભાઈ બ્રિજ પર એક્ટિવા પર આવેલા લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. મહિલા કાળુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી. અને […]

અમદાવાદ સહિત શહેરોમાં લાખો જૈનોએ એકસાથે નવકાર મંત્રનું પઠન કર્યું

અમદાવાદના જીઆઈડીસીના મેદાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો વડોદરા, સુરત, રાજકોટ, પાલીતાણા, ભાવનગર, બોટાદ સહિતના શહેરો કરાયું આયોજન વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો ઉદેશ્ય અમદાવાદઃ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજના ઉપક્રમે વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આજે અમદાવાદ સહિત શહેરોમાં નવકાર મંત્ર પઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

અમદાવાદમાં રબારી વસાહતોના 1100 માલધારી પરિવારોને મળશે ઘરનો કાયમી માલિકી હક્ક

રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી જંત્રીના 15 ટકા રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કાયમી માલિકી હક્ક મેળવી શકાશે ફાળવાયેલી આ જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાલથી થશે પ્રારંભ

અમદાવાદ એરપોર્ટ પર આજે નેતાઓનું કરાયુ ભવ્ય સ્વાગત રાહુલ,સોનિયા, પ્રિયંકા ગાંધી કાલે અમદાવાદ પહોંચશે 90 ટકા CVCના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના આંગણે યોજાઈ રહ્યું છે. આવતી કાલથી બે દિવસીય યોજાનારા અધિવેશનમાં હાજરી આપવા માટે એઆઈસીસીના સભ્યો, પદાધિકારીઓ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વગેરે આમદાવાદ આવી રહ્યા છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ […]

અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નકલી લેટરથી મકાનો ફાળવાયા

નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી […]

અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર

જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત, સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code