1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં પીજીના સંચાલકો માટે મ્યુનિ. કોર્પોરેશને SOPની કરી જાહેરાત

PG માટે હવે સોસાયટીની NOC ફરજિયાત લેવી પડશે, PG શરૂ કર્યા બાદ એક મહિનામાં એએમસીની મંજુરી લેવી પડશે, ફાયર સેફ્ટી અને પોલીસની પણ મંજુરી લેવી પડશે અમદાવાદઃ શહેરમાં બહારગામના વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પેઈંગ ગેસ્ટ (પીજી)માં રહેતા હોય છે. ઘણીવાર સોસાયટીના રહિશો દ્વારા પીજીના સંચાલકો સામે વિવાદ પણ ઊભો થયો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

અમદાવાદમાં જોધપુર અને ઘાટલોડિયામાં બાલ્કની અને સ્લેબ તૂટી પડ્યાના બે બનાવ

બાલ્કની અને સ્લેબ તૂટી પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં, ઘાટલોડિયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો મકાનના એક સ્લેબનો ભાગ ધરાશાયી થયો, જોધપુર વિસ્તારમાં સૂર્ય સાગર ફ્લેટની બાલકનીનો ભાગ ધરાશાયી થયો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે શહેરના જોધપુર અને ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષો જૂના મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. આજે […]

અમદાવાદમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોફ્ટવેર અપગ્રેડેશનને લીધે સોમવારે કામગીરી બંધ રહેશે

પોસ્ટ કચેરીઓમાં 22 જુલાઈથી IT 2.0 સોફ્ટવેરનો પ્રારંભ થશે, નવી સિસ્ટમ સરળ અને કાર્યક્ષમ બનશે, કાલે સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં  અમદાવાદઃ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં સોફ્ટવેર અપગ્રેડેડ સિસ્ટમ લાગુ કરાવાની કામગીરીને લીધે આવતી કાલે 21મી જુલાઈને સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં,  અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર […]

લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં ટેક ઓફ સાથે જ લાગી આગ, થયું ઇમરજન્સી લેન્ડિંગ

લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL446 ને શુક્રવારે (18 જુલાઈ, 2025) ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર બની હતી. ફ્લાઇટ બોઇંગ 767-400 એરક્રાફ્ટની હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફ્લાઇટ દરમિયાન ડાબા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી […]

અમદાવાદમાં મ્યુનિના જર્જરિત બનેલા સ્ટાફ ક્વાટર્સને રિ- ડેવલોપ કરાશે

શહેરમાં 40 વર્ષથી વધુ જુના 7 મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સને રીડેવલપ કરાશે, રાજ્ય સરકાર દ્વારા મ્યુનિના રિ-ડેવલપ પ્રોજેક્ટને મળી મંજુરી, મ્યુનિ ક્વાટર્સના 800 મકોનોને રિ-ડેવલપ કરાશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કર્મચારીઓ માટેના સ્ટાફ ક્વાટર્સ વર્ષો જુના હોવાથી જર્જરિત બની ગયા છે. ત્યારે જર્જરિત ક્વાટર્સને ડિમોલિશન કરીને તેના સ્થાને નવા ક્વાટર્સ બનાવવા રિ-ડેવલપમેન્ટની યાજના બનાવવામાં આવી હતી. તેને […]

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, […]

અમદાવાદમાં શો રૂમના 5 કર્મચારીઓ 18 કારના બુકિંગના 9.65 લાખ લઈને ફરાર

ગ્રાહકોને કાર ન મળતા કંપનીના સીઈઓને મળતા ભાંડો ફુટ્યો, ઉસ્માનપુરાના જાણીતા શો રૂમમાં જૂન, 2024માં ઠગાઈ થઈ હતી, વેઇટિંગ હોવાનું કહી રૂપિયા લીધા, દર વખતે બહાના બતાવતા હતા અમદાવાદઃ શહેરમાં કારના એક શો રૂમના કર્મચારીઓએ ગ્રાહકોના બુકિંગના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કાર કંપનીના શો રૂમના મૅનેજર, કેશિયર તેમજ […]

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સના AMTS-BRTS બસના મફત પાસ માટે વધુ 9 સ્થળોએ સુવિધા

શહેરમાં 65 વર્ષથી વધુની વયના નાગરિકો માટે AMTS,BRTSમાં મફત પ્રવાસની જાહેરાત, શહેરમાં બે સ્થળોએ કાઉન્ટર ખોલાતા વડિલોની લાંબી લાઈનો લાગતી હતી, હવે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકાશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં 75 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સને મફત મુસાફરીનો લાભ અપાતો હતો. એમાં ઘટાડો કરીને હવે 65 વર્ષની ઉંમરના સિનિયર […]

અમદાવાદમાં શાળાઓના બાળકોને દર શનિવારે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવાશે

ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે, એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય, હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય […]

અમદાવાદમાં આવાસ યોજનામાં ભાડે અપાયેલા 21 મકાનોને હાઉસિંગ એસ્ટેટ વિભાગે સીલ કર્યા

ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી, શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ, લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે  મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code