અમદાવાદના કાંકરિયા ક્રોસ રોડના ટ્રાફિક સિગ્નલો પર પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા
અમદાવાદઃ શહેરમાં લોકોને ઉનાળો આંકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને એપ્રિલના અંત સુધીમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ત્યારે રોડ પર વાહનો સાથે જતાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના […]