1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના કાંકરિયા ક્રોસ રોડના ટ્રાફિક સિગ્નલો પર પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા

અમદાવાદઃ શહેરમાં લોકોને ઉનાળો આંકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને એપ્રિલના અંત સુધીમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ત્યારે રોડ પર વાહનો સાથે જતાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના […]

અમદાવાદના કૂબેરનગરમાં પાણીની સમસ્યા, લોકોએ માટલાં સાથે મ્યુનિ કચેરીમાં જઈ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધાતો જાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તંત્રના વાંકે લોકોને પાણીની સમસ્યા ભાગવવી પડે છે. જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી […]

અમદાવાદ APMCમાં માત્ર શાકભાજી નહીં પણ ફળોના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ લીલા શાકભાજીની આવક ઘટતાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આ ઉપરાંત હવે ફળોના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદની APMC  ફ્રુટ માર્કેટમાં લીલી દ્રાક્ષ, પાકી કેરી, મોસંબી, પપૈયા, લિચી, સીતાફળ, શક્કરટેટી વગેરે જેવા ઉનાળું ફળના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સફરજન, કાળી […]

ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને બોપલમાં નજર કેદ કર્યા બાદ પોલીસ તેમના વતનમાં મુકી આવી

અમદાવાદઃ  રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ ક્ષત્રિય સમાજની આ માગણી સ્વીકારવા માગતું નથી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવાનું એલાન આપ્યા બાદ  પાંચ જેટલી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી હતી. પોલીસને […]

અમદાવાદમાં કોંક્રિટના જંગલસમા વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો કેટલા ? AMC દ્વારા ગણતરી કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતી જતા વસતીને લીધે હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તાર કોંક્રિટનું જંગલ બની ગયો છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતોને લીધે રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. સાથે વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો પણ બેરોકટોક કપાયા છે. એટલે શહેરના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટવાને લીધે પર્યાવરણના […]

અમદાવાદમાં ગરમીને લીધે ગુલાબ, જાસ્મિન સહિત ફુલોના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરોના ફુલ બજારોમાં ગરમીને લીધે ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે.  ઉનાળામાં ગરમી વધતા જ ફૂલોના ભાવ બમણા થઈ જતા હોય છે. કારણ કે, ગરમીના લીધે ફૂલો ઝડપથી સૂકાઈ જાય છે અથવા જલ્દીથી કરમાવા લાગે છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર માર્કેટમાં આવેલા ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં  તોતિંગ […]

અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે

અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી જવાની શક્યતા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત અપાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસીની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં  BRTS-AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. […]

અમદાવાદમાં જળસ્તર ઊંચુ લાવવા માટે AMCનો પરકોલેટિંગ પ્રોજેક્ટ નિષ્ફળ, માત્ર 40 અરજી મળી

અમદાવાદઃ  શહેરમાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરની સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલની યોજનામાં  કુલ ખર્ચના 80 ટકા મ્યુનિ. કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા સોસાયટી- ફ્લેટ ભોગવે તે પ્રકારની યોજના બહાર પાડી હતી. જો કે, શહેરમાં પરકોલેટિંગ […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે 7000 બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું

અમદાવાદઃ શહેરની ટ્રાફિક પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં  ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે 4 રોબોટ સફાઈનું કામ કરશે

અમદાવાદ:  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ચોખ્ખુ-ચણાક રાખવા માટે સ્વચ્છતા પર ખાસ તકેદારી રાખવામાં આવે છે.  એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર પ્રવાસીઓને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે. અમદાવાદના  સરદાર પટેલ એરપોર્ટ પર સ્વચ્છતા પર વધુ ધ્યાન અપાશે. વધુ ટ્રાફિકવાળા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code