1. Home
  2. Tag "ai"

ભારતનો AI પ્રત્યેનો અભિગમ માનવ-કેન્દ્રિત અને સમાવેશી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના AI પ્રત્યેના અભિગમ પર લખાયેલ એક લેખ શેર કર્યો. આ લેખ AI-સંચાલિત ટેકનોલોજીકલ યુગમાં ભારતની પ્રગતિ અને નવીનતાના માર્ગની રૂપરેખા આપે છે. ભારતની AI વિચારસરણી વૈશ્વિક ભાગીદારી સાથે જોડાયેલી છે.લેખમાં જણાવાયું છે કે કૃત્રિમ બુદ્ધિ પ્રત્યેનો ભારતનો અભિગમ […]

એઆઈને કારણે દેશમાં ડેટા સેન્ટરોની વીજ માંગમાં 800 ટકા વધારાનો અંદાજ

નવી દિલ્હી, 14 માર્ચ 2026: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ સેવાઓના વધતા વ્યાપને કારણે ડેટા સેન્ટરોની વીજળીની માંગમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, આગામી સાત વર્ષોમાં એટલે કે 2031-32 સુધીમાં ડેટા સેન્ટરો માટે વીજળીની માંગ વધીને 13.56 ગીગાવૉટ સુધી […]

પાકિસ્તાની પ્રોપેગેન્ડાનો પર્દાફાશ: AI દ્વારા બનાવેલા યુદ્ધના નકલી વીડિયો ફેલાવતું મોટું નેટવર્ક ઝડપાયું

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર પાકિસ્તાનથી ઘડાયેલા એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો દુરુપયોગ કરીને યુદ્ધના નકલી વીડિયો ફેલાવવા માટે પાકિસ્તાનના એક શખ્સ દ્વારા ચલાવવામાં આવતા નેટવર્કની ઓળખ કરવામાં આવી છે. ‘એક્સ’ ના પ્રોડક્ટ […]

માત્ર 8 વર્ષની ઉંમરે બન્યા AI સમિટના કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 – Ranveer Sachdeva એક તરફ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ-2026માં દુનિયાના ટેકનોલોજી નિષ્ણાતો ઉમટી પડ્યા છે અને સમિટ દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે તેવા સમયે આઠ વર્ષના એક બાળકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર સચદેવા નામનો આઠ વર્ષનો આ બાળક એઆઈ સમિટમાં એક સેશનના મુખ્ય વક્તા તરીકે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલી […]

AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રસ્તુત કર્યો, જાણો શું છે પૂરો વિવાદ?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Chinese robot at the AI ​​Summit ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચીની ડૉગ રોબોટને કારણે ભારે વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિતિન કુમાર ગૌરે રોબોડોગ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે આ રોબોટ […]

આરોગ્ય ક્ષેત્ર બનશે વધુ મજબૂત, જાહેર આરોગ્ય સેવાઓમાં AIનો સમાવેશ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: દેશે હવે ડોકટરોની અછતને દૂર કરવા અને સારવારની સુલભતા સુધારવાના હેતુથી નવી વ્યૂહરચનાના ભાગ રૂપે આરોગ્યસંભાળ પ્રણાલીમાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો સમાવેશ કર્યો છે. સરકારે રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ, રાષ્ટ્રીય ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનીંગ કાર્યક્રમ અને રોગ દેખરેખ પ્રણાલીમાં AI સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી આરોગ્યસંભાળ કાર્યકરો, જેઓ નિષ્ણાત ડોકટરો નથી, […]

મેડ ઇન ઇન્ડિયા AI દુનિયા પર છવાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં […]

AI શાળા અને કોલેજના અભ્યાસક્રમનો ભાગ હોવો જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને આઉટલુક મેગેઝિનના સહયોગથી આયોજિત “AI ઇવોલ્યુશન – AI નો મહાકુંભ” વિષય પરના ફ્લેગશિપ નેશનલ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે […]

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

ભારતમાં હવે રોગચાળાની આગાહી માટે AI નો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ ભારત હવે રોગ ફેલાવાની રાહ જોશે નહીં. દેશની આરોગ્ય સુરક્ષામાં એક મોટું પગલું ભરતા, સરકારે એક નવી સિસ્ટમ વિકસાવી છે જે રોગોના ફેલાવાની આગાહી કરવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) અને મોટા ડેટાનો ઉપયોગ કરશે. આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લૂ જેવા રોગોના ફેલાવાને અટકાવવા માટે સમયસર તૈયારીઓ કરવામાં સક્ષમ બનાવશે.નવી દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code