1. Home
  2. Tag "aimim"

યાદ રાખો હું કોઈ મરઘીનું બચ્ચું નથી, મુખ્તાર અંસારીના ઘરે જવાથી સવાલ ઉઠતા ભડક્યા ઓવૈસી

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાય રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી વીડિયો ક્લિપમાં ઓવૈસી કહે છે કે હું ઉત્તરપ્રદેશમાં મુખ્તર અંસારીના ઘરે ગયો. તેને લને લોકો મને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા. હું […]

ઔવસીની પાર્ટી AIMIM ગાંધીનગર અને ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડશે, ભાજપને થશે લાભ

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરવાના બાકી છે. જે એકાદ-બે દિવસમાં જાહેર કરાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ થયું છે. તે મુજબ ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. જ્યારે બાકીની 24 […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

ઔરંગાબાદમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબર દૂર કરવાની શિવસેનાના ધારાસભ્યએ કરી માંગણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટ અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ઔરંગાબાદમાંથી મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટના નિવેદનને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમણે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ શંભાજીનગર રાખવા સામે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન […]

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એક બેઠક માટે કોંગ્રેસ અને AIMIM વચ્ચે જંગ જામશે

અમદાવાદ : શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.  સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને AIMIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે.  કુલ 12 બેઠકો માટે […]

કોંગ્રેસી કબાબમાં હૈદરાબાદી હડ્ડી..? લાહૌલવિલાકુવત..

ડૉ. શિરીષ કાશીકર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને સમગ્રતયા મીડિયા અને જનસામાન્યનાં ભાજપના ભવ્ય વિજય ઉપરાંત બે ઘટનાઓની સત્વરે ચર્ચા શરૂ થઇ. પ્રથમ સુરતમાં “આપ”નો પગપેસારો અને બીજું અમદાવાદમાં ઓવૈસીની  ચગેલી “પતંગો “. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ બહુલ મતદારો વચ્ચે “પતંગ” બરાબર ચગી અને પંજાને સાત કાપા પાડી દીધા એટલે કે […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં કોંગ્રેસના ગઢમાં AIMIMએ પાડ્યું ગાબડું

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, બીએસપી અને એવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની હાજરી જોવા મળી હતી. અમદાવાદમાં એઆઈએમઆઈએમએ કોંગ્રેસના ગઢ ગણાતા જમાલપુરમાં એક પેનલ એટલે કે ચાર બેઠકો ઉપર જીત મેળવી હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ભાજપનો ભગવો લહેરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code