1. Home
  2. Tag "airforce day"

ભારતીય વાયુસેના દિવસ પર ચંગદિગઢમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન –  એર-શોની ગર્જના દુશ્મન દેશોની સીમા પર સંભળાશે

આજે વાયુસેના દિવસ પર ચંદિગઢ ખાતે એર શઓ યોજાશે આ સહીત અનેક કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું દિલ્હીઃ- આજે ભારતીય વાયુસેના તેના 90મા વાયુસેના દિવસની ઉજવણી કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે આ પ્રથમ વખત એરબેઝની બહાર પહેલીવાર ચંદીગઢના પ્રખ્યાત સુખના તળાવના આકાશમાં એરફોર્સ પોતાનું  શક્તિ  પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. કહેવામાં […]

આજે વાયુસેના દિવસ – જાણો આજના દિવસનું મહત્વ અને ક્યારથી આ દિવસ મનાવવાની થઈ શરુઆત

દિલ્હી – ભારતીય વાયુસાને આજે પોતાનો 90 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ 1932માં 8 ઓકટોબરનાં રોજ ‘રોયલ ભારતીય વાયુસેના’ એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. જેથી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી ‘રોયલ ભારતીય વાયુ સેના’ નામ બદલીને ‘ભારતીય વાયુસેના’ નવુ નામ અપાયું.ભારતીય વાયુસેનાને સૌપ્રથમ 1932માં યુનાઇટેડ […]

87th Air Force Day : જે પાયલટોએ બાલાકોટમાં દેખાડયો હતો દમ, આજે હિંડન એરબેઝથી ભર્યો છે હુંકાર

87મા વાયુસેના દિવસની ઉજવણી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ દુનિયાને પોતાની શક્તિ દેખાડી વાયુસેનાએ ભારતીય વાયુસેનાના 87મા વાયુસેના દિવસે હિંડન એરબેઝ પર કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે. એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ પરેડની સલામી લીધી છે. આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર અપાચે અને ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ પણ કરતબ દર્શાવ્યા છે. આજે વાયુસેના […]

વાયુસેના દિવસ પર ત્રણેય સૈન્ય પ્રમુખોએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

ભારતીય વાયુસેનાનો આજે 87મો વાયુસેના દિવસ ત્રણેય સૈન્ય પ્રમુખોએ શહીદ સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુસેના આજે મંગળવારના દિવસે પોતાનો 87મો વાયુસેના દિવસ મનાવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહીત દેશભરમાં વાયુસેના દિવસ પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રસંગે ત્રણેય સૈન્ય પ્રમુકો દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પહોંચ્યા હતા. સેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code