1. Home
  2. Tag "airport"

અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. હવે તો ફ્લાઈટ્સની આવન-જાવનથી એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી આવતો હોય છે, તેના લીધે ક્યારેક સ્થિતિ એવી ઊભી થતી હોય છે. કે. એરપોર્ટ પર પાર્કિંગ જગ્યા […]

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નથી મળ્યો પુરો લાભ – દેશના 148માંથી માત્ર 22 હવાઈમથકો જ ફાયદામાં

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં આગળ ઘપી રહેલો દેશ બન્યો છે તે હવે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે પરિવહન સેવાને વઘુ સરળ બનાવવા માટે યાત્રીઓ હવે ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરતા થયા છે જો કે આ સમગ્ર સકારાત્મક સ્થિતિ […]

મોસ્કોમાં બે ઈમારતો પર યુક્રેનનો ડ્રોન હુમલો,એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું

દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. મોસ્કોમાં બે ઈમારતોને ગઈકાલે રાત્રે યુક્રેનિયન દળોએ નિશાન બનાવી હતી. જો કે આ હુમલામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે ગત રાત્રે યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોસ્કોમાં બે ઈમારતોને નુકસાન થયું છે.બંને ઓફિસ ટાવરને થોડું […]

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તપાસમાં લાગી

દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી બોમ્બની ધમકી દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની નકલી માહિતીના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એરપોર્ટના ફેસબુક પેજ પર, શનિવારે ‘વિશેષ સજ્જનહર’ આઈડી ધરાવતા એક વ્યક્તિએ બોમ્બ વિશે જાણ કરી, જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ શરૂ […]

અમેરિકા અને ઈજિપ્તના ઐતિહાસિક પ્રવાસ બાદ PM મોદી સ્વદેશ પરત ફર્યા,એરપોર્ટ પર નડ્ડા સહિત ભાજપના સાંસદોએ કર્યું સ્વાગત 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીને આવકારવા માટે જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને દિલ્હીના અનેક સાંસદો હાજર રહ્યા હતા. દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર, ડૉ. […]

બિપરજોય વાવાઝોડાના સંકટને પગલે સૌરાષ્ટ્રના વિવિધ એરપોર્ટ બંધ કરાયાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ હાલ જખૌથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતો હોવાથી અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના તથા કાચા મકાન તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને પગલે […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર બે મહિનામાં એક હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી

અમદાવાદ: શહેરના સરદાર પટેલે આંતરરાષ્ટ્રીય અને ડોમાસ્ટિક એરપોર્ટ પર એર ટ્રાફિકમાં વધારો તઈ રહ્યો છે. હવે એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે, વિદેશી ફ્લાઈટસની ફ્રિકવન્સી પણ વધી રહી છે. ખાનગી ચાર્ટડ પ્લેનની આવન-જાવન પણ વધી રહી છે. છેલ્લા બે મહિનામાં હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ […]

માર્ચના અંત સુધીમાં સંચાલન માટે તૈયાર થઈ જશે ગુજરાતનું હિરાસર એરપોર્ટ

રાજકોટ:ગુજરાતના રાજકોટ જિલ્લાના હિરાસર ખાતેનું એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં સંચાલન માટે તૈયાર થઈ જશે અને તે રાજ્યનો સૌથી લાંબો રનવે ધરાવતું હશે.એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.રાજકોટ શહેરની હદમાં આવેલા એરપોર્ટ પર શનિવારે વિવિધ પરીક્ષણો શરૂ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.પત્રકારો સાથે વાત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,એરપોર્ટ પાસે […]

કમળના ફૂલની તર્જ પર બન્યું એરપોર્ટ,PM મોદી હશે પહેલા પેસેન્જર

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકની મુલાકાતે જશે.આ દરમિયાન, વડા પ્રધાન શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને બેલાગવીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન શિવમોગાના એરપોર્ટની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ પણ કરશે.આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ મુસાફર ખુદ પીએમ મોદી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત તેઓ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સની ટિકિટ હવે બારકોડથી સ્કેન કરાશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર ટ્રાફિકનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તો બે-ત્રણ ફ્લાઈટ્સના પ્રવાસીઓ એરપોર્ટ પર ભેગા થઈ જતાં કર્મચારીઓને વ્યવસ્થા જાળવવામાં ભારે મથામણ કરવી પડતી હતી. એરપોર્ટ પરથી ટર્મિનલમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા હવે ગેટ પર બારકોડ સિસ્ટમ શરૂ કરાઈ છે. ટિકિટનું મેન્યુઅલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code