1. Home
  2. Tag "AJIT PAWAR"

અજીત પવાર જૂથનું X ( અગાઉ ટ્વિટર) અકાઉન્ટ કરાયું સસ્પેન્ડ

મુંબઈઃ- મહારાષ્ટ્રનું રાજકરણ સતત કંઈકને કંઈ બબાતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે અજીત પવાર જૂથને લઈને ફરી અજીત પાવર ચર્ચામાં આવ્યા છે માહિતી પ્રમાણે તેમનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેનું કારણ શરદ પવાર જૂથ દ્રારા ફરીયાદ કરી હોવાનું જણાવાઈ રહ્યપં છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ માં બે જૂથોની રચના  […]

NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]

NCPના કોઈ ભાગલા પડ્યાં નથી અને અજીત પવાર પાર્ટીના નેતા છેઃ શરદ પવાર

પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ “અલગ રાજકીય વલણ” લઈને NCP છોડી દીધી છે, પરંતુ આને પાર્ટીમાં ભાગલા ન કહી શકાય. પવારે બારામતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત […]

અજિત પવાર સાથેની અવારનવાર મુલાકાતોથી શરદ પવારની છબી ખરડાય છેઃ શિવસેના (UBT)

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો NCPના વડાની છબી ખરડાઈ રહી છે. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી) એ સોમવારે આ દાવો કર્યો હતો. શિવસેનાના (UBT) મુખપત્ર ‘સામના‘ એ એક સંપાદકીયમાં કહ્યું છે કે શરદ પવાર (તેમના કાકા) સાથે અજિત પવારની વારંવારની મુલાકાતો જોવી રસપ્રદ છે […]

અજીત પવારે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, પૂર્વ PM ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરી સરખામણી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણી ગણતરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરી છે. પૂણેમાં તેમણે કહ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ ધરાવતા હતા અને વડાપ્રધાન મોદી પણ એટલી જ પ્રતિષ્ઠા ધરાવે છે. ગયા મહિને NCPથી અલગ થઈને અજીત પવાર પોતાના […]

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ

મુંબઈઃ હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે જીનજીવનને વ્યાપક અસર થઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાને પગલે અનેક જિલ્લામાં હાલ સ્કુલ-કોલેજમાં રજા આપવામાં આવી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં  ભારે વરસાદ વચ્ચે આઠ વ્યક્તિઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી થઇ […]

મહારાષ્ટ્રની શિંદે સરકારનું વિસ્તરણ, NCPમાંથી આવેલા ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજીત પવાર એનસીપીના વડા શરદ પવાર સામે બળવો કરીને સમર્થકો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયાં હતા. જે બાદ સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજીત પવાર સાથે આવેલા એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન […]

NCPમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હની લડાઈ વચ્ચે હવે કાકા-ભત્રીજા વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. NCP નેતા અજિત પવારના બળવાખોર વલણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાકા અને ભત્રીજાની લડાઈ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ જૂના પોસ્ટરોની જગ્યાએ નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. ક્યાંક દ્રોહી છે તો ક્યાંક સત્ય માટે […]

BJPએ NCP સામે કૌભાંડના આક્ષેપો કર્યા બાદ હવે અમારા જ MLAને મંત્રી કેમ બન્યાઃ શરદ પવારનો સવાલ

નવી દિલ્હીઃ એનસીપીમાં અજીત પવારે બળવો કરીને કાકા શરદ પવાર સામે મોરચો ખોલ્યો છે. દરમિયાન આજે અજીત પવારે શક્તિ પ્રદર્શન કર્યાં દરમિયાન શરદ પવારને નિવૃત્તિ અને રાજીનામા સહિતના મુદ્દે ટોણો માર્યો હતો. જે બાદ શરદ પવારે પોતાના જૂથના નેતાઓ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં લગભગ 12 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન […]

NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code