સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર
નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]