1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રામાં 50 હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે, ડ્રોનથી સતત નિરીક્ષણ કરાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે. દરમિયાન આગામી તા. 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર પણ વધારે સક્રીય બન્યું છે. તેમજ ભક્તોની સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ વર્ષે […]

અમરનાથ યાત્રા પર નહી મળે જંક ફૂડ તથા ઓઈલી વસ્તુઓ – આ પ્રકારના જંકફૂડ પર પ્રતિબંઘ

અમરનાથ યાત્રા પર જંક ફૂડ બેન તળીવી વસ્તુઓ, સ્વિટ ડિશ અને ટિપ્ત નહી મળે શ્રીનગરઃ- કોરોના મહામામારીને કારણે 2 વર્ષથી બાબા બર્ફાનીની ગુફા એવા અમરનાથનની યાત્રા પર પ્રતિબંધ હતો ત્યારે હવે આ વર્ષથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે.ટૂંક સમયમાં યાત્રા શરુ થવાની છે ત્યારે હવે યાત્રીઓ માટે બનવા ખોરાકને લઈને મહત્વના આદેશ જારી […]

અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – યાત્રામાર્ગ તથા કેમ્પ પર ડ્રોન દ્રારા ચાંપતી નજર રખાશે, યાત્રીઓને પણ ટ્રેકિંગ

અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો  યાત્રામાર્ગ તથા કેમ્પ પર ડ્રોન દ્રારા  રખાશે નજર યાત્રીઓનું કરાશે ટ્રેકિંગ શ્રીનગરઃ- 30 જૂનથી અમરનાથ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે જેને લઈને  લઈને સુરક્ષા બાબતે ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે આતંકીઓ હુમલાને ધ્યાનમાં રાખઈને પેની નજર રખાી રહી છે ,વિતેલા દિવસને ગુરુવારે આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ […]

અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનું જોખમ – સેના તૈનાત કરવા સહીત વાહનોને ત્રિસ્તરીય સુરક્ષા જેવા બંદોબસ્તની ગોઠવાશે

અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનું જોખમ  સેના કારશે તૈનાત  વાહનોને અપાશે ત્રિસ્તરીય સુરક્ષા દિલ્હી –  30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ લરહ્યો છે ત્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને કેન્દ્ર અનેક પગલા લઈ રહી  છે કારણ કે સ્ટિકી બોમ્બ અમરનાથ યાત્રા માટે જોખમ સાબિત થઈ ષકે છે. જેનાથી બચવા માટે યાત્રામાં સામેલ વાહનોને ત્રિસ્તરીય […]

શ્રીનગરમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીનો ઠાર,અમરનાથ યાત્રા હતી નિશાન  

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા   પોલીસે લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા  30 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હતી નિશાન  આ વર્ષે અત્યાર સુધીમાં ખીણમાં 100 આતંકીઓને ખતમ કર્યા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ દરમિયાન એક પોલીસકર્મીને પણ […]

અમરનાથ યાત્રા પર જનારાઓ માટે સારા સમાચાર,હવે મળશે આ સુવિધા

અમરનાથ યાત્રા પર જનારાઓ માટે ખુશખબરી બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી થઇ રહી છે શરૂ તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ Jio કંપની Wi-Fi સુવિધા આપવા માટે થઇ સંમત ચંડીગઢ:બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે.અમરનાથ યાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની અંતિમ તારીખ 15 જૂન સુધી રાખવામાં આવી છે.તે જ સમયે, […]

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ,NSA ડોભાલ રહ્યા હાજર

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ NSA ડોભાલ પણ રહ્યા હાજર સુરક્ષા તૈયારીઓ પર સમીક્ષા દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંબંધિત સાધનો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વન-ઓન-વન મીટિંગોએ યાત્રા અંગે ચર્ચા કરી, જે બે વર્ષ પછી આ વર્ષે 30 જૂને શરૂ થશે, એવા […]

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ  આ સુરંગ પાકિસ્તાન તરફથી બનાવામાં આવી હોવાની શંકા આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ   શ્રીનગર – બોર્ડર સિક્યોરિટી ફોર્સ સતત દેશની રક્ષા માટે ખડે પગે રહે છે આવી સ્થિતિમાં તાજેતરમાં તેઓન મોટી સફળતા મળી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીએસએફના જવાનોએ  એ જમ્મુના સાંબા સેક્ટરમાં એક સુરંગ શોધી […]

કોરોના બાદ હવે જૂનની 30 તારિખથી અમરનાથ યાત્રાનો થશે આરંભ- 2જી એપ્રિલથી નોંધણી શરુ 

 અમરનાથ યાત્રાનો જૂનથી થશે આરંભ 2જી એપ્રિલથી નોંધણી કરાવી શકાશે શ્રીનગરઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક ઘાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા, જેમાં શ્રદ્ધાળુંઓની અનોખી શ્રદ્ધા માટે જાણીતું ખાસ ઘાર્મિક સ્થળ અમરનાથની યાત્રા પણ બંધ રાખવામાં આવી હતી જો કે હવે કોરોના હળવો થતા જ અમરનાથ યાત્રા શરુ કરવાની કવાયાત હાથ ઘરવામાં આવી રહી […]

અમરનાથ યાત્રાઃ- 24 જુનના રોજ બાબા બર્ફાનીની ગુફામાં પ્રથમ પૂજા કરાશે,શ્રદ્ધાળુંઓ જોઈ શકશે લાઈવ પ્રસારણ 

અમરનાથ યાત્રાનો ઔપચારિક રીતે 24 જૂનથી આરંભ ગુરુવારના રોજ બાબા બર્ફાનીની ગુફામાં થશે પ્રથમ પૂજા   શ્રીનગરઃ- દેશમાં અરનાથ યાત્રા ખૂબ જ પ્રચલીત છે, જો કે આ વર્ષ દરમિયાન અને વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કહેરને કારણે આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે શ્રી અમરનાથ યાત્રા માટે 24 જૂને પવિત્ર ગુફામાં વૈદિક જાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code