1. Home
  2. Tag "Ambaji-Danta Marg"

અંબાજી-દાંતા માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતની ઘટના અંગે સીએમ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી-દાંતા માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 મુસાફરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code