1. Home
  2. Tag "Ambaji Mandir"

ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર

અમદાવાદઃ 09 એપ્રીલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓ ને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 09 એપ્રીલને ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ […]

અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ હવે ઘેર બેઠા કૂરિયરથી મંગાવી શકાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને યાત્રિકો મંદિરમાંથી મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ લેતા હોય છે. એટલે મંદિરના પ્રસાદનું પણ મહાત્મ્ય છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદનાં બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે. ત્યારે આજના આધુનિક યુગમાં માઈભકતો આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર […]

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભાવિકોમાં ઊઠ્યો વિરોધ, કોંગ્રેસે ટ્રસ્ટને કરી રજુઆત

પાલનપુરઃ ગુજરાત અને દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ અપાતા ભાવિકોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દરેક મંદિરના પ્રસાદની આગવી ઓળખ છે. તેવી જ ઓળખ અંબાજીમાં મા અંબેના મંદિરમાં મોહનથાળના પ્રસાદનો મહિમા છે. તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવાનો નિર્ણય કરાતા  શ્રદ્ધાળુઓમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code