1. Home
  2. Tag "ambaji tempel"

યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા બંધ

ભક્તો ઓનલાઈન આરતીમાં ભાગ લઈ શકશે 17મી જાન્યુઆરીના રોજ પ્રાગ્ટયોત્સવનો કાર્યક્રમ રદ કરાયો તા. 22મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા કેટલાક જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેમજ હવે ધાર્મિક સ્થળો પણ હવે ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભક્તો માટે દર્શન બંધ કરવામાં […]

અંબાજી મંદિરમાં 11 મહિના બાદ પાવડી પૂજા વિધીનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોના મહામારીને પગલૈ પાવડી પૂજા બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. દરમિયાન 11 મહિના બાદ અંબાજીમાં પાવડી પૂજા વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. અનલોકમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code