હેડલાઈન્સઃ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોને બીયુ પરમિશન મામલે મળી રાહત
બીયુ પરમિશન મામલે સ્કૂલ સંચાલકોને મળી રાહત બી.યુ. પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતી અમદાવાદની 150 થી વધુ પ્રિસ્કૂલ કે સ્કૂલ જે એએમસી દ્વારા સીલ મરાઈ હતી તે ખોલી શકાશે….. પોસ્ટ 300 રૂપિયાના નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાના રહેશે…….. ૩૦ દિવસમાં ફાયર એનઓસી મેળવવાનું રહેશે અને ત્રણ માસમાં બીયુ પરમિશન મેળવવાની રહેશે…… ગુજરાતમાં 24700 શિક્ષકોની ભરતી […]