1. Home
  2. Tag "amdavad"

દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ: પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અમૂલની યાત્રાને સફળ બનાવવા પશુધનની મહત્વની ભૂમિકા રહી છે. પશુધન વગર ડેરી ક્ષેત્ર આગળ વધી ના શકે. આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ […]

ગાંધીનગરઃ નવી 70 એસ.ટી.બસ માર્ગો ઉપર દોડતી થઈ, સચિવાલય આવતા લોકોને મળશે રાહત

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ […]

અમદાવાદમાં પાંજરાપોળ અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. પંચવટી […]

અમદાવાદ અને સુરતમાં 300-300 બેડની હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ […]

અમદાવાદના છેવાડે બોપલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ […]

અમદાવાદના ખોખરમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં જોડાયા શ્રદ્ધાળુઓ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામના રંગમાં રંગાયો છે. ગુજરાતની હેરિટેડ સિટી અમદાવાદ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરના ખોખરા વિસ્તારમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોત્રાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

અમદાવાદમાં બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો છે. આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા,  ઓર આગે બઢેગા ઇન્ડિયા‘ના સૂત્રને ચરિતાર્થ કરવા આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું […]

PM મોદી અને UAEના પ્રેસિડન્ટનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વે આજે મંગળવારે  યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ એરપોર્ટ સર્કલથી પીએમ મોદી સાથે ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

અમદાવાદના વસ્ત્રાલમાં મર્યાદા પુરસોતમ ભગવાન શ્રી રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રા નીકળી

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવને પગલે સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશના વિવિધ શહેરો-નગરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આજે ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતા. તેમજ જય શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code