1. Home
  2. Tag "amit shah"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર ભારત સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે પરંતુ દસ વર્ષના યુપીએના શાસનમાં થયેલા 12 લાખ કરોડના કૌભાંડ થયા તે અંગે બોલવાનું પસંદ નથી કરતા, દેશની જનતાને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડનો હિસાબ હજુ યાદ છે, રજી, કોમનવેલ્થ સહિતના વિવિધ ભ્રષ્ટાચાર થયાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ […]

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત,વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે તમિલનાડુની મુલાકાત લેશે અને વેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધિત કરીને 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે. ચેન્નાઈમાં તેમના આગમન પર શાહ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના નેતાઓને મળે તેવી શક્યતા છે. આ પછી તેઓ ભાજપના આઉટરીચ […]

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી તા. 10મી જૂને બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને જરુરી માર્ગદર્શન આપશે. સુત્રોના જણાવ્યા […]

અમિત શાહે CRCSના કાર્યાલયના કોમ્પ્યુટરાઈઝેશનની પ્રગતિની સમીક્ષા કરી

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ના કાર્યાલયના કમ્પ્યુટરાઇઝેશનની પ્રગતિની સમીક્ષા કરી. સહકાર સચિવ, અધિક સચિવ અને સહકાર મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. જુલાઈ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે તેની રચના થઈ ત્યારથી, સહકાર મંત્રાલયે સહકારી ક્ષેત્રમાં […]

પંજાબમાં બીજેપી ચૂંટણીનું બિગૂલ ફૂંકશે -14 અને 18 જૂને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહ રેલીની કમાન સંભાળશે

પંજાબમાં બીજેપી ચૂંટણીને લઈને કસી રહી છે કમર આવતા અઠવાડિયામાં બીજેપી 2 રેલી યોજશે જેપી નડ્ડા અને અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે રેલી 14 અને 18 જૂને રેલીનું આયોજન ચંદિગઢઃ- પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનારા સમયમાં યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું બિગુલ ફૂંકવાની તૈયારીમાં છે,જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયના સભ્યોએ સુત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન

ગૃહમંત્રી શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું દિલ્હીઃ- મણીપુરમાં 3 મેના રોજથી હિંસા ચાલી રહી છે અત્યાર સુધી આ હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે કરેચટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર પણ બન્યા છે,આવી સ્થિતિમાં ગૃહમંત્રી શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી આ સાથે […]

સંભવિત પૂરની તૈયારીઓની સમીક્ષા માટે અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આગામી ચોમાસાના સંદર્ભમાં દેશમાં પૂર વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં, ગૃહ પ્રધાને દેશની સ્થાનિક પૂરની સમસ્યાઓને ઘટાડવા માટે વ્યાપક નીતિ ઘડવા માટે લાંબા ગાળાના પગલાંની પણ સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

મણિપુરઃ સુરક્ષા કર્મચારીઓના એક્શન પૂર્વે 140 જેટલા હથિયારો જમા થયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર હિંસાગ્રસ્ત મણિપુરમાં દેખાવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો લૂંટાયેલા હથિયારો જમા કરાવી રહ્યા છે. સવારથી જ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં લોકો ચોરીના હથિયારો સરેન્ડર કરાવવા જઈ રહ્યાં છે. મણિપુર પોલીસે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલને પગલે મણિપુરમાં અલગ-અલગ જગ્યાએ 140 હથિયારો સોંપવામાં આવ્યા છે. અમિત […]

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની […]

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code