1. Home
  2. Tag "amit shah"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક મામલે કોંગ્રેસ એ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક કોંગ્રેસે ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભઆરત જોડા યાત્રામાં વ્યસ્ત છે સત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક આવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગૃહમંત્રીને પત્ર લખીને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ […]

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે

કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]

સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.સીએમ માનએ જણાવ્યું હતું કે,બેઠક દરમિયાન પેડિંગ આર.ડી.એફ. બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ અમિત શાહે આગળ સરહદ પર ખેડૂતો દ્વારા ખેતીના મુદ્દા પર વાત કરી.તેમણે સરહદ પર કાંટાળી તારનું અંતર ઘટાડવાની માંગ કરી હતી.જ્યારે […]

ગુજરાતે હંમેશા ઈતિહાસ બનાવ્યો છે, ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતે હંમેશા ઈતિહાસ રચ્યો છે- શાહ અમિત શાહે સીએમ પટેલને પાઠવી શુભેચ્છાઓ અમદાવાદ – આજરોજ 8મી ડિસેમ્બરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે બીજેપીએ રાજ્યમાં ભવ્ય જીત મેળવી છે.પીએમ મોદી ,ગૃહમંત્રી શાહના અથાગ પ્રયત્નો સફળ થવા પામ્યા છે બીજેપી છેલ્લા 27 વર્ષમાં ન મેળવી હોય તેટલી રેકોર્ડ બેઠકો મેળવવાના માર્ગે આગળ ધપી […]

દેશની આતંરિક સુરક્ષાને લઈને ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]

ગુજરાત ઈલેક્શનઃ PM મોદી અને ગૃહમંત્રી શાહ એ રાજ્યની જનતાને મતદાન કરવા કરી અપીલ

પીએમ મોદીની જનતાને મતદાન કરવાની અપીલટ ગૃહમંત્રી શાહ સહિત અનેક નેતાઓએ મતદાન કરવા કહ્યું અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ થી ચૂક્યો છે,બે તબક્કામાં મતદાન યોજાવાનું હચું જેમાંથી આજે એટલે કે 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યના 19 જીલ્લાઓમાં આજે 788 ઉમેદવારો પર દાવ લગાવાઈ રહ્યો છે અને કુલ 89 સીટો પર […]

ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે.ચૂંટણીમાં 2002ના ગુજરાત રમખાણોની એન્ટ્રી થઈ ગઈ છે.ભાજપના પ્રચાર માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સૌથી પહેલા 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.આ પછી હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું કે,હું 2002માં જુહાપુરા આવ્યો હતો.તે સમયે અમારી સાથે ડોક્ટરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code