અમરેલી: ખાભાના ઈંગોરોળા ગામમાં પાંચ સિંહ ઘુસ્યા, બે પશુઓનો કર્યો શિકાર
ઈંગોરોળા ગામે ઘુસ્યા 5 સિંહ બે પશુઓના ગામની મધ્યમાં કર્યા મારણ લોકોની હાજરીમાં સિંહે માણી મિજબાની અમરેલી: જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો હવે ખોરાકની શોધમાં જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનું મારણ કરી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. આવામાં ખાંભાના ઈંગોરોળા ગામમાં રહેણાક વિસ્તારમાં […]