1. Home
  2. Tag "animals"

હવે આગામી દિવસોમાં લોકો પ્રાણીઓની ભાષા પણ સમજી શકશે

પાળતુ પ્રાણી ઘણીવાર એવા સંકેતો આપે છે જે માણસો યોગ્ય રીતે સમજી શકતા નથી. આ પડકારને ઉકેલવા માટે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE) એ ‘જેરેમી કોલર સેન્ટર ફોર એનિમલ સેન્ટિઅન્સ’ નામનું એક નવું કેન્દ્ર સ્થાપિત કર્યું છે. આ કેન્દ્ર 30 સપ્ટેમ્બર 2025 થી તેનું કાર્ય શરૂ કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય મનુષ્યો અને […]

ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત

પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]

મચ્છર પ્રાણીઓને પણ કરડે છે, તો શું તેમને પણ ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે?

એડીસ ઇજિપ્તી મચ્છર માણસોને કરડે છે. જેના કારણે ડેન્ગ્યુ, વેસ્ટ નાઈલ અને ઝીકા વાઈરસ સહિતની અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. આ મુખ્ય બીમારીઓ છે જે હવામાનના બદલાવ સાથે મનુષ્યોમાં ફેલાય છે. આ મચ્છરની ઉત્પત્તિ આફ્રિકામાં થઈ હતી અને હવે તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. મચ્છર પ્રાણીઓ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડને સમજી શકે છે. […]

પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો

મુંબઈઃ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ નઝર આવે છે. આ વચ્ચે અભિનેત્રીએ હોળીના નામ પર જાનવરો સાથે થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે. તેમાં કૂતરા સાથે થયેલ ખરાબ વર્તનને જોઈને શ્રદ્ધા કપૂરએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરીને લખ્યુ- જો […]

વાસ્તુ ટિપ્સઃ કરિયરમાં મળશે સફળતા,ઘરમાં રાખો આ પ્રાણીઓની મૂર્તિ

ઘણા લોકો પોતાના ઘરને ડેકોરેટિવ વસ્તુઓથી સજાવવાનું પસંદ કરે છે.સજાવટની વસ્તુઓ ઉપરાંત તેઓ ઘરમાં પ્રાણીઓની મૂર્તિઓ પણ રાખે છે. જ્યોતિષશાસ્ત્રમાં પ્રાણીઓનું મહત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે દરેક પ્રાણી ચોક્કસ યા બીજા ગ્રહ સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં આ પ્રાણીઓની મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. આવો આજે અમે તમને કેટલીક એવી મૂર્તિઓ જણાવીએ […]

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર […]

ગુજરાતના 11 જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના રોગચાળા સામે સરકાર ચિંતિતઃ કૃષિમંત્રી

ગાંધીનગર: રાજ્યના  કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે વધુ તકેદારી રાખવાની જરૂર છે. રાજ્યના કૃષિ અને પશુપાલન […]

આ છે દુનિયાનું સૌથી રહસ્યમય ગામ,જ્યાં માણસોથી લઈને જાનવરો સુધી બધા જ છે અંધ, શું છે તેની પાછળનું કારણ

જો તમારી આંખોની રોશની ચાલી જાય તો આખી દુનિયા રંગહીન દેખાવા લાગે છે.તમે તમારી આસપાસ કોઈ અંધ વ્યક્તિ પણ જોઈ હશે. જીવન માટે આંખોની રોશની ખૂબ જ જરૂરી છે,પરંતુ શું તમે ક્યારેય આવી જગ્યા વિશે સાંભળ્યું છે.જ્યાં વસતા દરેક વ્યક્તિ અને પશુ-પક્ષી અંધ છે. સામાન્ય રીતે આ દુનિયા આપણને સાવ સામાન્ય લાગે છે, કારણ કે […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code