1. Home
  2. Tag "Ankleshwar"

અંકલેશ્વરમાં અજાણ્યા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર બે યુવાનોના મોત

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે બન્યો અકસ્માતનો બનાવ સ્કૂટર પર બન્ને યુવાનો કોલેજ જઈ રહ્યા હતા પોલીસે ગુનોં નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી અંકલેશ્વરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટર પર કોલેજ જઈ રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ મામલે […]

અંકલેશ્વરઃ પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ, વહીવટી તંત્ર દોડતું થયું

વડોદરાઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે. માત્ર થોડી જ ક્ષણોમાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. […]

અંકલેશ્વરમાં ભંગારના ગોદામમાં લાગેલી ભષણ આગ પર કાબુ મેળવાયો

જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું દુર દુર સુધી અગનજ્વાળા દેખાઈ આગના બનાવમાં કોઈ જામહાની નહીં, ભરૂચ :  જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી એક ભંગારના ગોદામમાં ગત રાતે ભીષણ આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ અંકલેશ્વર અને ભરૂચનો ભાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને સતત પાણીનો […]

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાતા 3નાં મોત, 4ને ઈજા

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બન્યો અકસ્માતનો બનાવ કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ અથડાઈ અજમેરમાં ઊર્સની ઊજવણી કરીને મુંબઈ તરફ જતાં પરિવારને નડ્યો અકસ્માત, ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નજીક બોકરોલ બ્રિજ પાસે મુંબઈ તરફ જતી કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જઈ […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અંકલેશ્વર પાસે સર્જાયો 5 કિમી લાંબો ટ્રાફિક જામ

ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતો રહે છે. આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર સર્જાતા હોય છે. ત્યારે હાઈવેની અંકલેશ્વરથી સુરત જતી લેન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાયો હતો. આ લેન પર 5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ વરસાદને લીધે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા અવાર-નવાર સર્જાતી હોય છે. […]

અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન ગેરરીતી અટકાવવા માટે સરકાર દ્વારા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કમેરા લગાવવાની સાથે વીડિયો રેકોડીંગ પરમાં આવી રહ્યું છે. દરમિયાન અંકેશ્વરમાં આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં ગણિતની પરીક્ષા આપવા આવેલી મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીનીઓ નકાબ પહેરીને આવી હતી. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા આ નકાબ હટાવવામાં આવ્યો […]

નેશલન હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રકે બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ધૂંસી ગઈ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી પાસે લોખંડની ભારેખમ એંગલો ભરીને એક ટ્રક હેદરાબાદ જઈ રહી હતી ત્યારે ટ્રકચાલકો કોઈ કારણોસર એકાએક બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ઘૂંસી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો […]

અંકલેશ્વરના પાનોલી GIDCના તળાવ, અલિયાબેટ સહિતના સ્થળોએ વિદેશી પક્ષીઓનું આગમન

અંકલેશ્વરઃ શિયાળાની ઋતુ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ તળાવો અને સરોવરના છીછરા પાણીનો નજારો મહાણવા માટે વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થયું હોય છે. ત્યારે અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહિત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા છે. હવાના પ્રદૂષણ વચ્ચે પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા અચરજ જોવા મળી રહ્યું […]

અંકલેશ્વર :CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000 ની લાંચ લેતા ધરપકડ કરી

અંકલેશ્વર:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000 ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000 ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત […]

ભરૂચ- અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટતાં રેલ વ્યવહાર થયો પ્રભાવિત, 20 ટ્રેનો રોકવી પડી

વડોદરાઃ અમદાવા-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહારનો ટ્રાફિક સારા પ્રમાણમાં રહેતો હોય છે. તાજેતરમાં સિગ્નલમાં ક્ષતિ સર્જાતા રાજધાની સહિતની ટ્રેનોને અટકાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સોમવારે રાત્રિના સમયે ઓવરહેડ કેબલ તુટી જતાં રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો હતો. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસને ભરૂચ સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી હતી. આ કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code