અંકલેશ્વરના આમલા ખાડી નજીક રેલવેનો હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટતા ટ્રેન વ્યવહારને પડી અસર
વડોદરાઃ અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેન પર હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બાદમાં સમયસૂચકતાને કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને તેમજ ત્રણ ટ્રેન કેન્સલ […]