1. Home
  2. Tag "Ankleshwar"

અંકલેશ્વરના આમલા ખાડી નજીક રેલવેનો હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટતા ટ્રેન વ્યવહારને પડી અસર

વડોદરાઃ અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેન પર હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બાદમાં સમયસૂચકતાને કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને તેમજ ત્રણ ટ્રેન કેન્સલ […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]

મોટા સમાચાર: હવે ગુજરાતના અંકલેશ્વરમાં થશે વેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી

હવે ગુજરાતમાં થશે વેક્સિનનું ઉત્પાદન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનું ઉત્પાદન થશે નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું અસરકારક હથિયાર એવા કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કોરોના વેક્સિન કોવેક્સિનના ઉત્પાદનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ મારફતે […]

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code