1. Home
  2. Tag "announcement"

કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

અમદાવાદ, 21 માર્ચ 2026: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા તોફાની પવનને કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપી ખેડૂતોને હૈયાધારણ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે અને સર્વેની કામગીરી પૂર્ણ […]

રાજસ્થાનઃ જયપુર-કિશનગઢ હાઈવે હવે સિક્સ લેન બનશે

નવી દિલ્હી, 14 માર્ચ 2026: કેન્દ્ર સરકાર દ્વારા દેશના અતિ વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે-48ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, રાજસ્થાનના જયપુર-કિશનગઢ સેક્શનના અપગ્રેડેશન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં નવા એલિવેટેડ કોરિડોર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં […]

પ્રધાનમંત્રીએ કાનપુરમાં ઇન્ડિયા-ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એવિએશનની જાહેરાત કરી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયની ‘પ્રધાનમંત્રી સ્કીલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs’ (PM-SETU) યોજના હેઠળ ફ્રેન્ચ રિપબ્લિકની સરકારના સહયોગથી નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે એરોનોટિક્સ અને ડિફેન્સમાં સ્કીલિંગ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ આ નિવેદન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત […]

ભારતમાં AI ક્રાંતિ: અશ્વિની વૈષ્ણવે કરી AI ના UPI ની જાહેરાત

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે ‘ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’માં ભારતની વધતી ટેકનોલોજીકલ શક્તિનો સ્વીકાર કરતા એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વના રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યું છે અને આગામી બે વર્ષમાં દેશના AI અને ડીપ-ટેક ઇકોસિસ્ટમમાં 200 અબજ ડોલર (આશરે રૂ. […]

ભારતઃ RBI એ પોલિસી રેટ-રેપો રેટ યથાવત રાખ્યો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોલિસી રેટ, રેપો રેટ, યથાવત રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25% પર યથાવત રહેશે. આ નિર્ણયના પરિણામે, લોન વ્યાજ દર પણ યથાવત રહેશે. RBI ગવર્નરે તેની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણયની […]

દેશને 15 ઓગસ્ટ 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશેઃ રેલ્વે મંત્રી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026 : ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી. રેલ્વે મંત્રીએ જાહેરાત કરી કે દેશને 15 ઓગસ્ટ, 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશે. અશ્વિની વૈષ્ણવે મજાકમાં કહ્યું, “તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદો, ટ્રેન આવતા વર્ષે આવશે.” તેમણે સ્પષ્ટતા કરી કે […]

અમેરિકાઃ વ્યક્તિગત અરજદારોએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે 10 લાખ ડોલર ચુકવવા પડશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે. બુધવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે. ટ્રમ્પનો દાવો છે કે, નવા વિઝા કાર્યક્રમથી અમેરિકી તિજોરીમાં અબજો ડોલરનો વધારો થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સની હાજરીમાં આ ખૂબ જ અપેક્ષિત […]

ઇઝરાયલ અને સીરિયા વચ્ચે યુદ્ધવિરામની અમેરિકી રાજદૂતે કરી જાહેરાત

અમેરિકી રાજદૂતના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સીરિયાના નવા નેતા અહેમદ અલ-શારા યુદ્ધવિરામ માટે સંમત થયા છે જેને જોર્ડન અને તુર્કી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. રાજદૂત ટોમ બેરાકે સીરિયન લડવૈયાઓને હથિયાર ન ઉઠાવવા અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ આગળ વધવા વિનંતી કરી છે. ઇઝરાયલે […]

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

પ્રજાસત્તાક દિવસ 2025: શૌર્ય પુરસ્કારોની જાહેરાત, 942 સૈનિકોને એનાયત કરાયા

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ 2025 ના અવસરે, પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય/સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. આમાં, 95 સૈનિકોને શૌર્ય ચંદ્રકો, 101 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રકો એનાયત કરવામાં આવશે. 95 વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code