1. Home
  2. Tag "announcement of bandh"

મણિપુર ઘટનાના વિરોધમાં આજે રવિવારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન

અમદાવાદઃ મણિપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં જુલુસ કાઢી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શર્મશાર કરતી ઘટનાને તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને વખોડીને આદીવાસી પટ્ટીના વિસ્તારોમાં આજે રવિવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ આદિવાસી સમાજના રાજકીય નેતાઓને બંધના એલાનને સફળ બનાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code