રથયાત્રા બનશે અભેદ્ય: એન્ટી-ડ્રોન ગન, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને CCTVના હાઇટેક નેટવર્કથી રખાશે બાજ નજર
અમદાવાદ, 9 જુલાઈ 2026: આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસવડા […]


