1. Home
  2. Tag "Antim Darshan"

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ગુરૂવારે કેજરીવાલ આવશે

વડોદરા :  હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ – વિદેશના તેમના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં સોખડા ખાતેના મંદિરે પહોંચ્યા છે, અને સ્વર્ગસ્થના પાર્થિવ દેહની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.  હરિધામ સોખડાના મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જોઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના […]

કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું બીમારીથી નિધનઃ સદગતના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા

ભૂજઃ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું  અવસાન થતા કચ્છમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજીનું ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમિયાન  84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code