કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ
અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ઉપર બિપરજોય વાવાઝોડુ ટકરાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન […]