ભારતીય નાગરિકતા માટે પાકિસ્તાન સહિત ૩ દેશના અરજદારોએ પાસપોર્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે
નવી દિલ્હી, 19 મે 2026: ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા નિયમ, ૨૦૦૯માં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને નવું જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં નાગરિકતા માટે અરજી કરતા વ્યક્તિઓએ હવે તેમના પાસપોર્ટની (માન્ય હોય કે સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય) સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય […]


