1. Home
  2. Tag "appointment letter"

૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો

વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Anganwadi workers and Tedagar sisters રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી […]

ગાંધીનગરઃ 62 નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરાયા

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને GPSC દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, એક શિક્ષકની […]

રાજ્યમાં 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત કરાયાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવી નિમણૂંક મેળવી રહેલા 4159 જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરત મંદ લોકોને 100 ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને […]

વિશ્વ બજારોમાં ભારતીય માલની માંગમાં સતત વધારોઃ પીએમ મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ‘રોજગાર મેળા’ના ભાગરૂપે વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs)માં 51,000 નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે દેશ ગૌરવ અને આત્મવિશ્વાસથી ભરેલો હોય તેવા વાતાવરણમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code