1. Home
  2. Tag "army chief"

યુદ્ધ જીતવા માટે દેશમાં એકતા અને લોકોનો સેના પરનો વિશ્વાસ સૌથી મોટું હથિયાર: આર્મી ચીફ

નવી દિલ્હી, 30 મે 2026: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પુણે ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ની 150મી પાસિંગ આઉટ પરેડ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા અને સજ્જતા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દુશ્મનાવટ અટકી ગઈ હોવા છતાં, ત્રણેય સેવાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) ‘ઓપરેશન સિંદૂર 2.0’ જેવી […]

ઓપરેશન સિંદૂર ભારતની સ્માર્ટ પાવરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, સુરક્ષા વિના વિકાસ અશક્ય: આર્મી ચીફ

નવી દિલ્હી, 19 મે 2026: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ‘સ્માર્ટ પાવર’ (ચતુર અને વહૂઆયામી વસૂલાત શક્તિ)નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનમાં લશ્કરી કાર્યવાહી, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક દબાણ જેવા તમામ પાસાઓનો એકસાથે અને અત્યંત સચોટ ઉપયોગ કરવામાં […]

ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાનનું ડિજિટલ યુદ્ધ: સેનાધ્યક્ષના ડીપફેક વીડિયો બનાવી ફેલાવાઈ રહ્યું છે ભ્રમ

નવી દિલ્હી, 18 માર્ચ 2026: ભારત વિરુદ્ધ સીધું યુદ્ધ લડવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે ‘ડિજિટલ પ્રોપેગેન્ડા’નો સહારો લઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર હાલમાં ભારતીય સૈન્ય અધિકારીઓના એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરાયેલા ફોટા અને વીડિયોનો રાફડો ફાટ્યો છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ DG-ISPR દ્વારા સંચાલિત આ સિસ્ટમનો મુખ્ય હેતુ ભારતીય જનતામાં સેના પ્રત્યે અવિશ્વાસ […]

પ્રજાસત્તાક દિવસઃ સેના પ્રમુખે શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 77મા પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ પ્રસંગ લોકોને સર્વોચ્ચ બલિદાન આપનારા અને ફરજ બજાવતા અજોડ બહાદુરી દર્શાવનારા અમર નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, જનરલ દ્વિવેદીએ કહ્યું, “રાષ્ટ્રના 77મા […]

બાંગ્લાદેશના આર્મી ચીફે યુનુસ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘દેશ જોખમમાં છે, અરાજકતા આપણી જાતે જ સર્જી છે

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વોકર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી વ્યવસ્થાની સ્થિતિ અને કાયદો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજકીય ઉથલપાથલના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એક મિલિટરી ઈવેન્ટમાં બોલતા જનરલ ઝમાને કહ્યું, ‘અમે જે અરાજકતા જોઈ છે તે આપણી પોતાની બનાવેલી છે.’ તેમણે પોલીસ દળની બિનકાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું […]

પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ આર્મી ચીફને મળ્યા

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. તેમજ, પક્ષના પ્રતિનિધિઓએ તેમના રાજકીય મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા જેથી હાલના રાજકીય તણાવને ઉકેલી શકાય. ઈમરાન ખાને પુષ્ટિ કરી છે તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક 72 વર્ષીય […]

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશેઃ આર્મી ચીફ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાંથી સતત રાજકીય ઉથલપાથલના અહેવાલો આવી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સોમવારે તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. વાસ્તવમાં ઢાકામાં વિરોધ પ્રદર્શન ખૂબ ઉગ્ર બની ગયા છે. શેખ હસીના અને તેની બહેન શેખ રેહાનાએ બાંગ્લાદેશ છોડી દીધું બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક […]

આતંકીઓ સામે કાર્યવાહીમાં કોઇપણ પ્રકારની ઢીલ ન વર્તવામાં આવે, રાજનાથ સિંહનો આર્મી ચીફને નિર્દેશ

જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે 16 જુલાઈના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને […]

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code