1. Home
  2. Tag "arunachal pradesh"

યુવા સંગમ તબક્કા IV અંતર્ગત અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ યુવા સંગમ, એક ભારત શ્રેષ્ઠ ભારત (ઈબીએસબી) હેઠળ, ભારત સરકાર દ્વારા ભારતના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે લોકોથી લોકોના જોડાણને મજબૂત કરવા માટેની પહેલ છે. તે યુવાનો માટે શૈક્ષણિક કમ સાંસ્કૃતિક પ્રવાસોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં એક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશથી બીજા રાજ્યમાં કેમ્પસ અને બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાન, […]

ચીને અરુણાચલ પ્રદેશ પર ફરીથી કરી હિમાકત, 30 સ્થાનોના જાહેર ચાઈનીઝ નામ

નવી દિલ્હી: ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરી એકવાર હિમાકત કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાની તાજેતરની કોશિશો વચ્ચે ડ્રેગને ભારતીય રાજ્યના વિભિન્ન સ્થાનોના 30 નવા નામોની યાદી જાહેર કરી છે. આ નામોની વધુ વિગતો જો કે હજી સામે આવી નથી. પરંતુ આ નામોને ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ […]

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો, અમેરિકાએ ચીનને ખોટા દાવા બંધ કરવાનું કહી આપી ચેતવણી

વોશિંગ્ટન: ભારતનો અભિન્ન હિસ્સો છે અરુણાચલ પ્રદેશ, ચીન આંખ પણ ન ઉઠાવે. અમેરિકાએ ચીનને અરુણાચલ મામલે ઠપકો આપ્યો છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશ સીમાના મામલે ભારતનો સાથ આપતા ચીનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે અમે અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપીએ છીએ અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના પેલે પારના હિસ્સાઓ પર ચીનના […]

અરૂણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ કરેલો દાવો પાયા વિહોણો છે. ઉત્તરપૂર્વીય રાજ્ય જે ચીન સાથે સરહદ ધરાવે છે તે હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મેળવતા રહેશે.  ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

અરુણાચલ દેશનો અભિન્ન હિસ્સો હતું, છે અને રહેશે, પીએમ મોદીની મુલાકાતથી ચચરાટ અનુભવતા ચીનને ભારતની સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ચીનની ટીપ્પણીને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશ યાત્રા સંદર્ભે ચીની પક્ષની ટીપ્પણીઓને નામંજૂર કરીએ છીએ. અરુણાચલ પવ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો હતું, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસને લઈને ચીને […]

ઉત્તર-પૂર્વીય વિસ્તાર ભારતની ‘અષ્ટલક્ષ્મી’ છે: PM નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મોદીએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આશરે રૂ. 55,600 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. તેમણે સેલા ટનલ પણ રાષ્ટ્રને સમર્પિત કરી અને આશરે રૂ. 10,000 કરોડની UNNATI […]

ચીનની નાપાક હરકત, ફરી અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો

દિલ્હીઃ- ચીન સતત બોખલાઈ રહ્યું છે ભારતનો અંગ ગણાતા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને સતત તે પોતાનો ભાગ કહી રહ્યું છે ત્યારે ફરી એક વખત ચીને આ નાપાક હરકત કરી છે એન આ બન્ને રાજ્યોને પોતાનો ભાગ ગણાવ્યો છે.ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. જાણકારી પ્રમાણે આ માનકપત્રમાં  નકશો જાહેર કરતાની સાથે […]

તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,સિયાંગમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પાંગીન શહેરમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.50 કલાકે ભૂકંપ આવ્યો […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ

ઇટાનગર : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.3 રહી હતી.જોકે,આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા છે.રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ હતી.ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હજુ ગઈકાલે એટલે કે શુક્રવારે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code