અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 5.1ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં પાંગિનથી 1174 કિમી ઉત્તરમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપના આંચકા લગભગ 21:51 વાગ્યે અનુભવાયા હતા. આ પહેલા શુક્રવારે જ વહેલી […]


