1. Home
  2. Tag "arunachal pradesh"

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 5.1ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં પાંગિનથી 1174 કિમી ઉત્તરમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપના આંચકા લગભગ 21:51 વાગ્યે અનુભવાયા હતા. આ પહેલા શુક્રવારે જ વહેલી […]

અરૂણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં હિમસ્ખલનમાં 7 જવાનો ફસાયાં, બચાવ કામગીરી શરૂ કરાઈ

અરૂણાચલપ્રદેશના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા ભારતીય સુરક્ષા જવનો પેટ્રોલીંગ કરતી હતી નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હીમવર્ષા થઈ રહી છે. દરમિયાન કામંગ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે હિમસ્ખલન થતા કેટલાક જવાનો ફસાયાં હતા. આ બનાવની જાણ થતા જ આ બનાવોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશના […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ દિલ્હી- દેશના કેટલાક ભાગોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂંકપના આચંકાઓ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અરુણાચલ પ્રદેશના પંગિનમાં વિતેલી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે રાત્રે લગભગ 12 વાગ્યે પ્રજદેશમાં કંપારી થી હતી,જે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી

ચીની સેનાએ અરુણાચલ પ્રદેશથી લાપત્તા કિશોરને ભારતને સોંપ્યો કેન્દ્રયી મંત્રી કિરણ રિજ્જુએ આપી માહિતી મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયાઓનું પાલન થઇ રહ્યું છે: કિરુણ રિજ્જુ નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાંથી કેટલાક સમય પહેલા એક કિશોર મિરામ તારોન લાપતા થયો હતો અને હવે આ કિશોરને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જૂએ આ માહિતી […]

ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ

ચીનની વધુ એક અવળચંડાઇ અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને ભારતીય કિશોરનું કર્યું અપહરણ અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદે કર્યો આ દાવો નવી દિલ્હી: ભારત અને લદ્દાખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાજ ચીન માત્ર વાતચીતનું નાટક કરી રહ્યું છે અને પોતાના નાપાક હરકતોને વારંવાર દોહરાવી રહ્યું છે. એક આરોપ છે કે ચીનની પીપલ્સ […]

અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયાઃ તીવ્રતા 4.9 નોંધાઈ

અરુણચાલ પ્રદેશમાં ભૂકંપના આચંકા 4.9 તીવ્રતા નોંધાઈ છેલ્લા ઘણા સમયથી દેશના અરુણાચલ પ્રદેશની આજૂબાજૂ ભૂંકપના આચંકા આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીંના બાસરના ઉત્તર-ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ આવ્યો […]

સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર,CM પેમા ખાંડુનો માન્યો આભાર   

સંજય દત્ત બન્યા અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર ‘મુન્નાભાઈ’એ CM પેમા ખાંડુનો માન્યો આભાર  અનેક એડ ફિલ્મો દ્વારા યુવાનોને જાગૃત કરશે હૈદરાબાદ :ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની અરુણાચલ પ્રદેશ સરકારે બોલિવૂડ અભિનેતા સંજય દત્તને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. સંજય દત્ત ઉપરાંત સરકારે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા અને બ્રાન્ડિંગ નિષ્ણાત રાહુલ મિત્રાને બ્રાન્ડ કન્સલ્ટન્ટ […]

ઘટસ્ફોટ: અરુણાચલ પ્રદેશ પાસે ચીને વસાવેલું ગામ તો 1959થી ચીનના કબ્જાના વિસ્તારમાં છે

ચીને જે ગામ વસાવ્યું છે તે વિસ્તાર ચીને ઘૂસણખોરીને કરીને કબ્જે કર્યો છે પેન્ટાગનના રિપોર્ટ અને સૂત્રોથી આ દાવો કરાયો વર્ષ 1959માં ચીની સેનાએ તેના પર હુમલો કરીને તેને કબ્જો કર્યો હતો નવી દિલ્હી: ચીનની દરેક ચાલ અને હરકતોને લઇને તાજેતરમાં જ એમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ચીનની દરેક […]

અરુણાચલ પ્રદેશઃ  કામેંગ નદીનું પાણી અચાનક જ  થઈ ગયું કાળું, હજારો માછલીઓના મોત ચિંતાનો વિષય

કામેંગ નદીનું પાણી કાળી પડી ગયું પાણી ગંદુ થવાથી હજારો માછલીઓના મોત ચીનની હોઈ શકે છે આ નાપાક હરકત   ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશમાં કામેંગ નદીનું પાણી અચાનક કાળું થઈ ગયું છે,જેને લઈને સૌ કોઈને આશ્ચર્ય થયું છે,કારણ કે આ પાણી કાળુ પડી ગયું હોવાથી જઆ નદીની હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. જ્યારે સ્થાનિક પ્રશાસનને આ […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ અરુણાચલ પ્રદેશમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે હવે આજે બપોરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં 12 વાગ્યેને 44 મિનિટે ફરી એક વકત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણવા મળતી વિગત અનુસાર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પર તવાંગ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code