1. Home
  2. Tag "arunachal pradesh"

અરુણાચલ પ્રદેશઃ  કામેંગ નદીનું પાણી અચાનક જ  થઈ ગયું કાળું, હજારો માછલીઓના મોત ચિંતાનો વિષય

કામેંગ નદીનું પાણી કાળી પડી ગયું પાણી ગંદુ થવાથી હજારો માછલીઓના મોત ચીનની હોઈ શકે છે આ નાપાક હરકત   ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશમાં કામેંગ નદીનું પાણી અચાનક કાળું થઈ ગયું છે,જેને લઈને સૌ કોઈને આશ્ચર્ય થયું છે,કારણ કે આ પાણી કાળુ પડી ગયું હોવાથી જઆ નદીની હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. જ્યારે સ્થાનિક પ્રશાસનને આ […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં તવાંગમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ અરુણાચલ પ્રદેશમાં અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે હવે આજે બપોરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં 12 વાગ્યેને 44 મિનિટે ફરી એક વકત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણવા મળતી વિગત અનુસાર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પર તવાંગ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની […]

અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન- ચીનને મૂહતોડ જવાબ આપવાની તૈયારી

અરુણાચલ પ્રદેશમાં ચીનને જવાબ આપવાની તૈયારીમાં સેના ભારતીય સેનાએ દેખાડી તાકાત   દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાનથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, જેને લઈને ભારતીય સેના એ હવે ચીનને મૂહતોડ જવાબ આપવાની સખ્ત તૈયારીઓ કરી લીધી છે,ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે મોરચો […]

ચીનને જવાબ આપવા ભારત સરકાર હવે બ્રહ્મપુત્રા નદી નીચે બનાવશે ટનલ

ચીનને નાથવા માટે સરકારની યોજના હવે બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવશે તેના લીધે ભારત-ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાપૂર્વક હેરફેર કરી શકશે નવી દિલ્હી: ચીન અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક જમાવવા માટે ત્યાં પણ વિસ્તારવાદની નીતિ અપનાવી રહ્યું છે ત્યારે હવે ભારત સરકાર આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના લીધે […]

અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,4.4 ની તીવ્રતા નોંધાઈ

 અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ધ્રૂજી ધરતી બસર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા માપવામાં આવી ઇટાનગર:અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ વચ્ચે રાહતની વાત છે કે,અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે […]

વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં એક આર્ટિકલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ લેખ ચીનની વેબસાઈટ સોહૂ પર 2013માં લખવામાં આવ્યો હતો. તાઈવાનને લઈને ચીનના આક્રમક નીતિઓને લઈને આ આર્ટિકલ ફરીથી વાયરલ થયો છે. આ આર્ટીકલમાં ચીનના કેટલાક સૈન્ય અધિકારી, રિટાયર્ડ સૈન્ય અધિકારી, એક્સપટર્સ અને એનાલિસ્ટસની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આ આર્ટિકલમાં કહેવાયું છે કે, ચીન 2025 સુધીમાં […]

અરૂણાચલ પ્રદેશઃ જેલમાં બંધ 7 કેદીઓ ફિલ્મી સ્ટાઈલમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર મરચાનો પાવડર નાખી થયા ફરાર

એક જેલ કર્મચારીને થઈ ગંભીર ઈજા પાંચ કર્મચારીઓ ઉપર કર્યો હુમલો પોલીસે કેદીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશમાં એક જ જેલમાંથી સાતેક કેદીઓ ફરાર થઈ ગયા હતા. આ કેદીઓ ફરાર થવાની ઘટના એકદમ ફિલ્મી છે. કેદીઓએ ફરજ પર તૈનાત પાંચ સુરક્ષા કર્મચારીઓની આંખમાં મરચાનો પાવડર નાખીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભુકંપના આંચકા અનુભવાયાઃ- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભુકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા નોંધાઈ   દિલ્હીઃ- ઉત્તર-પૂર્વ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની રહી છે.ત્યારે મંગળવારની રાતે 1દ વાગ્યા આસપાસ  અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી છે. […]

અરુણાચલ પ્રદેશના પાંગિનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અરૂણાચલમાં ભૂકંપના આંચકા 3.1 ની તીવ્રતાનો ભૂકંપ કોઈ જાનહાનીની જાણકારી નહી ગુવાહાટી: ભારતના પૂર્વ વિભાગમાં આવેલા રાજ્ય આસામના પાંગિનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની આંચકાની તીવ્રતા 3.1ની હતી અને તે મોડી રાતે અનુભવાયો હતો. ભૂકંપનાં આંચકામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે માલહાનીની જાણકારી સામે આવી નથી, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ પ્રકારની ઘટના બનવાના કારણે […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા  3.6 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ ઇટાનગર : અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાથી આજે સવારે 4:53 વાગ્યે ધરતી ધ્રૂજવા પામી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code