1. Home
  2. Tag "Arvind kejriwal"

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ગુરૂવારે કેજરીવાલ આવશે

વડોદરા :  હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ – વિદેશના તેમના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં સોખડા ખાતેના મંદિરે પહોંચ્યા છે, અને સ્વર્ગસ્થના પાર્થિવ દેહની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.  હરિધામ સોખડાના મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જોઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના […]

ગુજરાતમાં ‘AAP’ના નેતાઓ ઉપર થયેલા હુમલાના પડઘા દિલ્હીમાં પડ્યાં : કેજરીવાલે CM રૂપાણીને કર્યો ફોન

અમદાવાદઃ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની અરવિંદ કેજરીવાલે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ આપના નેતાઓ અને કાર્યકરો લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ વિવિધ મુદ્દા ઉપર રજૂઆતો સાંભળી રહ્યાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. […]

‘AAP’ની ગુજરાત ઉપર નજરઃ અરવિંદ કેજરીવાલ બાદ હવે મનિષ સિસોદીયા આવશે મુકાલાતે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રતિસાદ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર મંડાયેલી છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની […]

કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને 50 હજારની આર્થિક સહાય ઉપરાંત CM કેજરીવાલે જાહેર કરી 4 યોજના

કોરોના મહામારીમાં ગરીબોને વ્હારે આવી દિલ્હી સરકાર દિલ્હી સરકારે ગરીબો માટે 4 મુખ્ય જાહેરાત કરી જાણો આ જાહેરાતમાં શું છે સામેલ નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં દિલ્હી સરકાર હવે ગરીબોને વ્હારે આવી છે. દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચાર મોટી જાહેરાત કરી […]

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

સમગ્રદેશભરમાં રામનવમીની ભાવભેર ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી : આજે રામ નવમી છે. ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જો કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા,પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અભિનંદન સંદેશા આપી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રામ […]

એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતનેઃ અરવિંદ કેજરિવાલ

અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં હોવાથી ત્રિપાંખીયો જંગ જોવામાં આવી રહ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે ટ્વીટ કરીને એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે ગુજરાતની પ્રજાને વિનંતી કરી છે. એક મોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code