ગુજરાત હાઈકોર્ટે આસારામને 3થી સપ્ટેમ્બર સુધી આપ્યા હંગામી જામીન
આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાયો, સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી અમદાવાદઃ સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને બિમારીને કારણે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. […]